આસાનીથી બદલે કિસ્મત, જો હાથમાં હોય એવા નિશાન

ધ્યાનથી તમારો હાથ જુઓ તો આપને ઘણા નિશાનો દેખાશે. આ નિશાન મામુલી નથી, આ નિશાનો પર આપની કિસ્મત રહેલી છે. હસ્ત રેખા જ્યોતિષ અનુસાર બધી રેખાઓની સાર-ખરાબ સ્થિતિ જઆ ફેસલો કરે છે કે અપણને સુખ મળશે કે દુઃખ હાથોની રેખા સાથે હથેળીના અધ્યયન સમયે બીજીવાત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે જેમ કે હાથની બનાવટ, હથેળી પર વિવધ ક્ષેત્રોની સ્થિતિ, આંગળી અને અંગુઠાની બનાવટ, નખનો રંગ વગેરે. આ બધી બાબતો ઉપરાંત હસ્ત રેખા જ્યોતિષમાં ઘણા પ્રકારના ચિહ્ન બતાવવામાં આવે છે. એ બધા ચિહ્નો અલગ-અલગ શુભ કે અશુભ ફળ આપે છે. ઘણા લોકોના હાથમાં એ ચિહ્નોમાંના ઘણા ચિહ્ન હોય છે. આ બધા ચિહ્નોમાં નક્ષત્ર, ત્રિશુલ, વર્ગ, વૃત્ત, દ્વિપ, બિંદુ, ક્રોસ, જાળ, વગેરે હોય છે. ઘણાના હાથમાં આસિવાયના પણ ચિહ્નો હોય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!