લવ, ફેમિલી કે બિઝનેસ હોય, આવી સાઈન કરતા લોકોથી બચજો !
કોઈ વ્યક્તિના હસ્તાક્ષરને જોઈને જીવનની પ્રત્યે તેની માનસિકતા, વિચાર, ચરિત્ર, સફળતા, કામ કરવાની શૈલી, લોકો સાથે તેમનો સંબંધ, પૂર્ણ વિશ્વાસ અને ચરિત્ર વગેરેનું અનુમાન આસાનીથી લગાવ શકે છે. હસ્તાક્ષર વ્યક્તિની સંપૂર્ણ માનસિક સ્થિતિને પ્રગટ કરે છે. સાઇન કરતી વખતે વ્યક્તિ પોતાના અંતર્મનની સાથે હોય છે. સાઈન અંતર્મનને પ્રગટ કરનાર હોય છે. કેવી સાઈન કરનાર કેવા હોય છે? -જે વ્યક્તિ પોતાના હસ્તાક્ષર અસ્પસ્ટ તથા જલદી-જલદીમાં કરે છે એવા લોકો વિશ્વાસ કરવા યોગ્ય નતી હોતા. -આ લોકો પોતાના મની વાતને કોઈને પણ બતાવતા નથી. -આ પ્રકારે સાઈન કરનાર લોકો લાપરવાહ હોય છે એવા લોકો કોઈ કામ જવાબદારીથી નથી કરતા. -આ પ્રકારના લોકોના મનમાં દરેક સમયે બીજા માટે નારાજગી બની રહે છે. -દિમાગમાં દરેક વખતે કંઈક વિચારતા રહે છે અને જલદી-જલદી કામયાબીના શિખર પર પહોચાડી જે પરંતુ મોટાભાગે તેમની વિચારસરણી અસફલ રહે છે. -દરેક કામને અવ્યવસ્તિત રીતે કરવાથી તેમની આદત ક્યારેય છૂટતી નથી,
Comments
Post a Comment