Posts

એશો આરામ સાથે બધા શોખ પૂરાં થશે, હાથમાં આવો યોગથી

હાથમાં બનતા આવા નિશાન અને રેખાઓ એ બતાવે છે કે તમારી જિંદગીમાં કેટલું સુખ છે  - જીવનમાં આ યોગ બનનાર વ્યક્તિને બધી પ્રકારના ભૌતિક સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જો તમારા હાથમાં એશ આરામની આ રેખા છે તો તમારી જિંદગી એશ આરામથી ગુજરશે. હાથમાં બનતા આવા નિશાન અને રેખાઓ એ બતાવે છે કે તમારી જિંદગીમાં કેટલું સુખ છે. -કહેવાય છે કે હાથની રેખાઓથી કોઈનો પણ આનવાર સમય કેવો હશે તે જાણી શકાય છે પરંતુ જન્મ કુંડળીની જેમ હથેળીમાં પણ કેટલાક યોગ જન્મ લેતા હોય છે, જેને લીધે કેટલાક લોકોનું જીવન હંમેશા સુખ-સુવિધાઓથી ભરેલું રહે છે. -એવા યોગને રાજયોગ કહે છે. એવો જ એક યોગ છે રાજરાજેશ્વર યોગ. તેનો પ્રભાવ હથેળીમાં રિંગ ફિંગરની નીચેવાળા ભાગને સૂર્ય પર્વત કહે છે. રિંગ ફિંગરવાળા ભાગથી જે રેખા નિકળે છે તેને સૂર્ય રેખા કહે છે. -જો સૂર્યરેખા શુક્ર ભાગ તરફ અર્થાત્ અંગુઠાની નજીકવાળા પર્વત સુધી જાય છે અને સાથે જ હથેળી લાંબી હોય તો એવામાં તે વ્યક્તિના જીવનમાં રાજરાજેશ્વરયોગ બને છે. નામ પ્રમાણે જ આ યોગ જેના પણ હાથમાં બને છે તે રાજાની જેમ જીવન પસાર કરે છે. મતલબ તેનુ જીવન પૂરી રીતે સુખી અને સફળ હોય છે. પોતાના જીવનમાં આ યોગ બન...

ખૂબ ઓછા લોકોની આંગળી પર હોય છે માલદાર બનાવતું નિશાન

જો તમારી મિડલ ફિંગર અર્થાત્ મોટી આંગળી ઉપર કોઈ અનોખુ નિશાન હોય તો તમે ઝડપથી માલામાલ બની જશો. શનિદેવ એવા લોકોની કિસ્મત ચમકાવી દેતા હોય છે. જેની મિડલ ફિંગર ઉપર શનિદેવનું આવું નિશાન બનેલું હોય છે. વાસ્તવમાં જ્યોતિષ પ્રમાણે આપણા હાથની આંગળીઓ અલગ-અલગ ગ્રહો સાથે સંબંધિત હોય છે જોવી આપણી આંગળીઓ હોયતે પ્રમાણે જ સંબંધિત ગ્રહનું શુભ કે અશુભ ફળ મળે છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે કેટલાક એવા ચિન્હો બતાવ્યા છે જે શુભ પ્રભાવ આપે છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે ચક્ર એક એવું ચિન્હ છે જેના પ્રભાવથી અનેક શુભ ફળ પ્રાપ્ત થાય છે અને સફળતાઓ મળે છે. જો ચક્રનું ચિન્હ મધ્યમા આંગળી(મિડલ ફિંગર) ઉપર હોય તો જ્યોતિષ પ્રમાણે ક્રૂપ ગ્રહ માનવામાં આવતા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. એવો વ્યક્તિ શનિના પ્રભાવથી ધન પણ પ્રાપ્ત કરે છે અને સમજામાં તેને વર્ચસ્વ પણ બને છે. મીડિલ ફિંગરને શનિની આંગળી માનવામાં આવે છે. તેને લીધે આ આંગળીના સૌથી ઉપરવાળા ભાગમાં ચક્રનું નિશાન બનેલું હોયતો શનિ સદૈવ પ્રસન્ન રહે છે. મધ્યમા આંગળી ઉપર ચક્રનું નિશાન હોય તો વ્યક્તિ ધાર્મિક હોય છે. જો કે આ આંગળી શનિની હોય છે તેને લીધે તેની ઉપર શનિની કૃપા રહે છ...

હાથ મેળવીને જાણો કેવા લોકો હોઈ શકે છે તમારી માટે ખતરનાક

તમે જ્યારે કોઈની સાથે હાથ મેળવો તો સામેવાળાની હથેળીનું ધ્યાન આપો. તમારી સાથે હાથ મેળવાનારની હથેળી જો સખત હોય તો એવા વ્યક્તિથી સાવધાન રહેજો...? હસ્ત જ્યોતિષમાં હથેળીની ત્વચાના રંગ અને તેની કાંતિ અને આકૃતિને પણ ધ્યાનમાં રાખી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય બતાવી શકાય છે. જ્યોતિષમાં કઠોર અને વધુ સખત ત્વચાવાળા હાથને કેવો માનવામાં આવે છે જાણો? જેનો હાથ ખૂબ જ વધુ સખત હોય છે એવા લોકો બુદ્ધિહહીન હોય છે. બીજાને દુઃખી જોઈ ઘણા ખુશીનો અનુભવ કરે છે. મોટાભાગે એવા હાથ અપરાધી લોકોના હોય છે. એવા વ્યક્તિઓનું જીવન રુક્ષ અને કઠોર હોય છે. પ્રેમના ક્ષેત્રમાં આ લોકો કઠોર હોય છે. જે લોકોની હાથેળીની ત્વચા સુકી અને સખત હોય છે. આ લોકો અસ્થિર સ્વભાવના હોય છે. તેમને જે પણ સલાહ આપવામાં આવે છે તે એ રીતે જ કામ કરવા લાગે છે. અર્થાત્ બીજાની વાતોમાં ઝડપથી આવી જાય છે. જેના હાથમાં થોડી ઓછી સખ્તાઈ હોય છે એવા લોકો કાર્યને સૌથી વધુ મહત્વ આપનારા હોય છે. બાધાઓ આવતા નિરાશ નથી થતા. તેઓ વગર હાર માન્ય લગાતાર પોતાના કામને કરતા રહે છે. તેઓ વધુ ઈમોશલ નથી થતા, વિશેષ કરીને તેમના કાર્યક્ષેત્રમાં પૂરી રીતે પ્રોફેશનલ હોય છે પરંતુ આ પ્રકારના ...

અચાનક અમીર થશો જો હોય હસ્તરેખાની આવી સ્થિતિ

જો આપને અચાનક કશેથી પણ પૈસા મળવાના છે કે આપ અમીર બવવાના છો તો સ્વયં લક્ષ્મીજી આપના હાથમાં કરોડપતિ બનવાનો ઈશારો આપે છે.  કહેવાયછે કે હાથની રેખામાં મનુષ્યની આવનારી કાલ છુપાયેલી હોય છે, કદાચ આ સાચું છે. મનુષ્યના હાથ પર સ્વયં લક્ષ્મી આડી-ત્રાંસી રેખા બનાવીને અમીર થવાનો સંકેત પ્રપ્ત થાય છે. હાથની આ રેખાઓ કંઈક આવો યોગ બનાવે છે જે માણસની કિસ્મત અચાનક જગાવી દે છે. વ્યક્તિ ખૂબ જ ટુંકાગાળામાં રોડપતિથી કરોડપતિ સુધીનો રસ્તો આંકી લે છે. આસપાસમાં રહેમારા લોકો તેના આર્થિક વિકાસના ઉદાહરણો દેવા લાગે છે. આજે અમે આવા જ એક યોગની વાત કહેવાના છીએ કે જે છે ગજલક્ષ્મી યોગ. જો બન્ને હાથમાં ભાગ્ય રેખા મણિબંધથી શરૂ કરી સીધી શનિના પર્વત એટલે કે મિડલ ફિંગર સુધી જઈ રહી હોય તથા સાથે સૂર્ય રેખા એટલેકે રિંગ ફિંગરની નીચેથી નિકળનાર રેખા પાતળી, લાંબી તથા લાલિમા જેવી હોય તેની સાથે મષ્તિક રેખા તથા આયુ રેખા પણ સારી હોય તો હાથમાંગજ લક્ષ્મી યોગ બને છે. જેના હાથમાં આ યોગ છે તે વ્યક્તિ સાધારણ ઘરમાં જન્મી ઉચ્ચસ્તર સુધી પહોંચે છે. આવા લોકો જીવનમાં કોઈ કમી રહેતી નથી. વેપાર તથા વિદેશાં કાર્ય કરવામાં તે સફળ થાય છે. ગજલક્ષ્મી યોગ...

આ છે પોતાની કિસ્મત વાંચવાની રીત, પોતે જ વાંચી લો

જો તમે આસાનીથી જાણવા માગતા હોવ કે તમારી કિસ્મતમાં શું લખ્યું છે? તમારું ભાગ્ય કેવું રહેશે? તમારા દિવસો કેવા વીતશે? તો તેની માટે એક પ્રાચીન અને કારગત વિધિ બનાવવામાં આવી છે. કિસ્મત વાંચવા માટે આ સૌથી આસાન રીતમાંથી એક છે. તમારા હાથમાં અલગ-અલગ રીતને રેખાઓ બનેલી હોય છે અને આંગળીઓની નીચલા ભાગમાં કેટલીક આકૃતિઓ પણ બનેલી હોય છે.આ રેખાઓ અને નિશાનોની મદદથી તમે આસાનીથી પોતાની કિસ્મત વાંચી શકો છો. બધી આંગળીઓના નીચેના ભાગ ઉપર ગ્રહો સાથે સંબંધિત આકૃતિઓ બનેલી હોય છે. તેને પર્વત કહેવામાં આવે છે. આ નવ ગ્રહો પોતાની અસર વ્યક્તિ ઉપર બતાવે છે. હથેળીમાં સાત ગ્રહ મુખ્ય હોય છે. હથેળીના સાત ગ્રહોનો તાત્પર્ય સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ સાથે હોય છે. તેમાં ધ્યાન રાખવાની વાત એ છે કે પ્રત્યેક પર્વતનું એક બિંદુ હોય છે. જો તેની સાથે સંબંધિત રેખાઓ તે બિંદુને સારી રીતે સ્પષ્ટ કરી રહી હોય, તો તે ગ્રહ સૌથી બળવાન હોય છે. તમારી કલાઈ ઉપર બનેલી રેખાઓ અને નિશાન પણ તમારી કિસ્મત બનાવે છે. તેનાથી તમારી ઉંમર અને રૂપિયા વિશે આસાનીથી જાણી શકાય છે. 

જો હાથની આ રેખા ટૂટે તો સમજો થશે મોતનો સામનો

શું આપ જાણો છો કે આપના હાથમાં એક રેખા એવી પણ હોય છે જે બતાવી આપે છે કે આપનો મોતથી સામનો થશે કે નહીં અને થશે તો ક્યારે થશે?  હથેળીમાં ત્રણ રેખા ઘણી મહત્વની છે. તેમાંથી જીવન રેખા આપના જીવન અને મૃત્યુના વિષયમાં ઘણું બતાવી દે છે. જીવન રેખા ગુરુ પર્વત (ઈન્ડેક્સ ફિંગરની નીચેના ભાગને ગુપુ પર્વત કહે છે)ની નીચે હથેળીના પ્રારંભથી શરૂ થાય છે. જીવન રેખા શુક્ર ક્ષેત્ર(અંગુઠાની નીચેનો ભાગ)થી મણિબંધની તરફ જાય છે. હથેળીમાં જીવન રેખા લાંબી, ઊંડી, પાતળી, કપાયા વગરની, તથા દોષ હિન હોય તો ઓ રેખા વ્યક્તિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યને દર્શાવે છે. આથી વિપરિત જો કોઈ પણ વ્યક્તિના હાથમાં જીવનરેખા ક્યાંય ટુટેલી હોય તો તેને મૃત્યુનુ સંકટ આવી શકે છે. જો જીવનરેખા બન્ને હાથોમાં તુટેલી હોય તો કસમયે મૃત્યુ થઈ શકે છે એવું હસ્તરેખા શાસ્ત્ર માને છે.પરંતું જો એક હાથમાં રેખા તુટેલી હોય તો તે મોટી બીમારીથી ગ્રસિત થઈ શકે છે. જો જીવન રેખા ટૂંકી હોય તો તે વ્યક્તિ અલ્પાયુ હોવા તરફ ઈશારો કરે છે. 

હાથની આવી આંગળીઓ, ક્યાંક તમને નિર્ધન ન બનાવે દે!

આંગળીઓનો બેંક બેલેન્સ સાથે સીધો સંબંધ હોય છે માત્ર આંગળીઓને જ ધ્યાનથી જોવામાં આવે તો પણ એ વાતનો અંદાજ લગાવી શકાય કે ધનના મામલાઓમાં વ્યક્તિનું જીવન કેવું રહેશે? તેની કિસ્મતમાં ધનનું સુખ કેટલું છે? અને ધન ભેગું કરવાની પ્રવૃત્તિ તેનામાં કેટલી છે? હસ્ત જ્યોતિષની મદદથી જાણો તમારા હાથમાં કેટલું રહેશે બેંક બેસેન્સ... જો કનિષ્ઠ અર્થાત્ લિટલ ફિંગર પાતળી હોય તો ચોક્કસપણે વૃદ્ધાવસ્થામાં રૂપિયાની કમી રહે છે. -જો આંગળીની આગળનો ભાગ ગાદીદારહોય તો જીવનમાં વિલાસિતા વધુ રહેતી હોય છે. -બધી આંગળીઓની વચ્ચે ગેપ હોય તો તેના જીવનના છેલ્લા દિવસોમાં રૂપિયાની કમી રહેતી હોય છે. -સીધી, ચિકણી અને પાતળી આંગળીઓવાળા પાસે ધનની કમી નથી રહેતી. એવા લોકો પાસે રૂપિયા ખૂબ જ હોય છે. -એવી આંગળીઓ જેના સાંધીઓની ગાઠો ઊભરાયેલી હોય તો કંજૂસની પ્રવૃત્તિ વધુ રહે છે. -નાની આંગળી સામાન્યથી વધુ નાની હોય તો તે જાતક મૂર્ખ હોય છે. -જેમની આંગળીનો અગ્ર ભાગ તીક્ષ્ણ હોય તો એવા લોકોના વિચારો ચુગલી કરનારા હોય છે.