Posts

Showing posts from 2015

Use of Multiple Names

If you have used multiple names and are no longer using your birthname, it is advised that you order two Reports; your birth blueprint first, followed by a Report with your current, full legal name. You will want to do a comparative analysis between the two blueprints to see what characteristics have changed from chart-to-chart and how the name change has affected you. When you change your name, the characteristics that are likely to change are your Soul Heart’s Desire, Personality, Purpose, Mid-Life Goal and Soul Qualities. Although the Soul Qualities will automatically change because they are linked to each new name, the Soul Qualities in any chart other than the birth chart are not “valid” (because the only Soul Qualities that matter are those assigned at birth). Knowing the differences between the two blueprints will tell a story about you as to where you still feel stuck in life, due to the decisions you’ve made throughout your journey in addition to a name change. Your current ...

Effects of a Name Change

If only it were understood how a legal name change could affect you, you might think twice before changing your name. It is critical for you to know that the name as written on your “original” birth certificate is the journey you were assigned at birth. When you change your name, you are most likely to change parts of that journey without even knowing the consequences. If you change your name for any reason, you are playing “pin-the-tail on the donkey” and it’s a 9-year process for the new name to resonate 100% with you. After nine years, your new name then becomes a dominant overlay influence on top of your original blueprint forming a second layer. If the two blueprints are not in harmony with each other due to differences in energy characteristics, there will be internal power struggles and a flip-flopping between the two blueprints (energies) for dominance. Most of the time, you will go backwards with a name change because you came in with a better blueprint than what you exchan...

What Your Name and Birthdate Reveal

The algorithmic calculations from your name on your birth certificate and your birthdate form your foundational blueprint or owner’s manual. Your name reveals your personal characteristics and traits (Soul Heart’s Desire, Personality, Purpose and lessons you came in this life to experience) that equate to your behavior patterns. Your birthdate reveals your development areas (Destiny/Intellect, Personal Years, Birthday Cycles, Challenges, and Pinnacles) and are all considered permanent components for life. The components that your name reveals are likely to change when you change your name, since those characteristics are not permanent. Your Mid-Life Goal is also likely to change as it is a combination of your name plus your birthdate calculated together. 

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

જ્યોતિષ શાસ્ત્ર ઘણો રોચક વિષય છે. તેમાં ઘણી વાતો છે જો કેટલાક લોકો અંધવિશ્વાસ માને છે તો કેટલાક લોકો આ વાત પર હસે છે. તેમાં ઘણા લોકો એવા છે જે જ્યોતિષ શાસ્ત્ર પર અતૂટ વિશ્વાસ કરે છે અને તેમાં બતાવવામાં આવેલા ઉપાયોનું પાલન કરે છે જે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી વિદ્યાઓ છે જેથી આવનાર સમયમાં થનાર ઘટનાઓની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.  આવી જ એક વિદ્યા છે અંગોને ફડકવાના સંકેતની સમજદાર ભવિષ્યવાણી કરવા. જી હાં, અંગોના ફડકવામાં પણ આવનાર કાલમાં થનારી ઘટનાઓનું રહસ્ય છુપાયેલું હોય છે. જો કોઈ વ્યક્તિની સીધા હાથ તરફની આંખ ફડકવા લાગે તો ભવિષ્યમાં ધન પ્રાપ્ત થવાનો યોગ બને છે. આ ઉપરાંત જો માથાના મધ્ય ભાગ ફડકી રહે તો આ પણ ધન પ્રાપ્તિનો યોગ થાય છે. ક્યારેક કેટલાક લોકોના બન્ને ગાલ એક સાથે ફફડે છે તો તે લોકો માટે પણ આ શુભ સંકેત છે. આવા લોકોને પણ ઝડપથી ધન પ્રાપ્તિનો યોગ બને છે. જ્યોતિષ અનુસાર પુરુષો માટે જમણું અંગ ફડકવા શુભ રહે છે જ્યારે મહિલાઓ માટે જણા અંગ ફડકવાનું અશુભ માનવામાં આવે છે. 

સિક્સ્થ સેંસના માલિક હશો, જો હોય આપના હાથમાં આવા નિશાન

લાકોની પાસે એવી તાકાત હોય છે જેથી તેને ભવિષ્યની ઘટનાઓ પહેલાથી દેખાઈ જતી હોય છે. આ તાકાત હોય છે સિક્સ્થ સેંસ એટલે કે છઠ્ઠી ઈંન્દ્રિયની.  જી હાં કેટલાક લોકોના હાથમાં આવા ખાસ નિશાન હોય છે, જેથી તેની સિક્સ સેંસ કામ કરવા લાગે છે. આ રીતે લોકોને ભવિષ્યની ઘટનાઓ પહેલા જ અનુભવ થવા લાગે છે. આવા લોગોને ભવિષ્યની ઘટનાઓ પહેલા જ અનુભવ થવા લાગશે. હસ્તરેખા અનુસાર કેટલાક એવા ચિહ્નો બતાવવામાં આવે છે જે એવી શક્તિ આવનારા માણસોને હાથમાં જ હોય છે. - જો શનિ પર્વત એટલે કે મીડલ ફિંગરના નીચેના ક્ષેત્ર પર ક્રોસ હોય સાથે જ મસ્તિષ્ક રેખા પુષ્ટ હોય. - ગુરુ એટલે કે ઈન્ડેક્સ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ત્રિભૂવન કે ચતુર્ભુજ બની રહ્યું હોય. - જો મિડલ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ત્રિભૂજ કે ચતુર્જુભનું ચિન્હ હોય તો વ્યક્તિ જે બોલે છે તે સાચુ થઈ જાય છે. - જો મીડલ ફિંગરની નીચેનો ભાગ જો પુષ્ટ હોય સાથે જ સૂર્ય રેખા એટલે કે રીંગફિંગરની નીચેના ક્ષેત્રથી નીકળનારી રેખા મસ્તિષ્ક રેખાથી જોડાય જોય તો આવા વ્યક્તિની પાસે સિક્સ્થ સેંસ હોય છે. - ચન્દ્રમા એટલે કે અંગુઠાની બીજી બાજુના ભાગમાં ત્રિભુજ કે ચતુર્ભુજ હોય - રાહુ ક્ષેત્ર પર ક્રોસ...

સ્ત્રી હોય કે પુરુષ, કેરેક્ટર જાણવાની અનોખી રીત છે આ

જો તમારે કોઈનું કેરેક્ટર જાણવું હોય કે કોઈની વિશે કંઈક જાણવા માગતા હોવ તો અમે તમને બતાવી રહ્યા છીએ એક અનોખી અને આસાન રીત, જેનાથી થોડી જ મિનિટોમાં તમે કોઈપણ વ્યક્તિનું કેરેક્ટર જાણી શકો છો. સાથે એ પણ જાણી શકો છો કે કોઈનો સ્વભાવ કેવો છે? અને મનમાં શું ચાલી રહ્યું છે? જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શરીરના અંગોને જોઈને કોઈપણ વ્યક્તિનું ચરિત્ર અને સ્વભાવનું સારી રીતે આકલન કરી શકાય છે. કોઈપણ વ્યક્તિ સાથે મળતી વખતે આપણે સૌથી પહેલા તેનો ચહેરો જોઈએ છીએ. ચહેરો જોતી વખતે જો વ્યક્તિના નાકને ધ્યાનથી જોશો તો તેના કેરેક્ટર અને સ્વભાવને તમે જાણી શકો છો. -ઊંચી અને મોટા નાકવાળા વ્યક્તિ રૂપિયાવાળા હોય છે અને બધા સુખને ભોગવવા માટે દરેક પ્રકારના કામ કરનારા હોય છે. -સુંદર અને તીણા નાક(પોપટ જેવું)વાળા વ્યક્તિ તેજ મગજવાળા હોય છે, ઈમાનદાર તથા ઉચ્ચ હોદ્દાને પ્રાપ્ત કરનારા હોય છે, એવા લોકોનું કેરેક્ટર સામાન્ય રીતે સારું જ હોય છે. -જે વ્યક્તિનું નાક નાનુ અને ખૂબ ઓછો ઊભાર હોય તો તે ઈમાનદાર હૃદયવાળા અને ઈમાનદાર હોય છે. -નાનુ તથા મોટા નાકવાળા વ્યક્તિ ઓછી બુદ્ધિ, રૂપિયા-રૂપિયાના મોહતાજ અને સદૈવ કામ માટે ભટકતા રહેનારા હોય છે...

બચીને રહેજો! ખતરનાક બની શકે છે એવા લોકો...!

જો તમે કોઈના નખને ધ્યાનથી જુઓ તો તમને આસાનીથી જાણ થઈ જશે કે કેવા વ્યક્તિ તમારી માટે ખતરનાક હોઈ શકે છે. વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય જાણવાની અનેક કલાઓ અને વિદ્યાઓ હોય છે એવી જ એક વિદ્યા સામુદ્રિકશાસ્ત્ર છે. તે પ્રમાણે બસ નખને જોઈને જ જાણી શકાય છે કે કોણ તમને નુકસાન પહોંચાડી શકે છે અને કોણ તમને ફાયદો કરાવી શકે છે. -જે લોકોના નખ મોટા હોય તેની ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે મોટા નખવાળા વ્યક્તિ હિંસક સ્વભાવના હોઈ શકે છે. -વાંકા અને અસમાન નખવાળાની માનસિક સ્થિતિ અચાનક બદલાઈને હિંસક થઈ જાય છે એવા લોકોથી પણ બચીને રહેવું જોઈએ. -પીળા અને ફિક્કા રંગના નખવાળા લોકોથી પણ સાવધાન રહેવું જોઈએ એવા નખવાળા વ્યક્તિ વધુ વિશ્વાસ ન કરવો જોઈએ. -નખ ઉપર ધબ્બા હોય એવા લોકોમાં પણ અપરાધિક આદતો છુપાયેલી હોય છે તેથી તેમનાથી પણ દૂર રહેવું જોઈએ. મોટા નખવાળા પ્રાણી પણ હિંસક સ્વભાવના હોય છે. કૂતરા, બીલાડી, રીંછ, વાઘ, સિંહ વગેરે અશુભ પ્રાણીઓના નખ પણ મોટા હોય છે. એવા પ્રાણીઓમાં હિંસક પ્રવૃત્તિ પણ જાગી શકે છે. એટલા માટે આ પ્રકારના લોકો પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. 

આવા ‘મહાન’ સુખી લોકોના હાથમાં, હોય છે ‘મારુતયોગ’

મારા હાથની રેખાઓ અને હાથમાં બનનારા આ નિશાન આસાનીથી બતાવી દે છે કે તમે કેવા છો અને તમારી સાથે શું થવાનું છે? જો હથેળીમાં શુક્ર પર્વત અર્થાત્ અંગુઠાની નીચેવાળો ભાગ પૂર્ણ રીતે વિકસિત હોય, તેની ઉપર કોઈ પ્રકારની બાધક રેખાઓ ન હોય, સાથે ગુરુ પર્વત(ઈન્ડેક્સ ફિંગરની નીચેવાળો ભાગ) તેની ઉપર ક્રોસનું ચિન્હ હોય અને ચંદ્ર રેખાઓ જો કે મણિબંધથી શરૂ થઈ ટચલી (નાની) આંગળીના નીચેવાળા ભાગ કે બુધ પર્વત સુધી જાય છે. જો હાથમાં આવું હોય તો મરુત યોગ બને છે. આ યોગ ખૂબ જ ઓછા લોકોના હાથમાં બને છે. આ યોગ મોટાભાગે મહાન લોકોના હાથમાં હોય છે. -એવા વ્યકિત શારીરિક રીતે સબળ, સુદ્રઝ અને આકર્ષક હોય છે. -તે વ્યક્તિ વાતચીતની કળામાં અત્યધિક નિપુણ અને યોગ્ય હોય છે. -તેને બીજાની મદદ કરવામાં ખૂબ જ આનંદ આવે છે. -જીવનમાં એવા વ્યક્તિ આર્થિક દ્રષ્ટિએ સુખી રહે છે. -પોતાના પ્રયત્નોથી તેઓ વેપારમાં ખૂબ જ આગળ વધે છે. -એવો વ્યકિત તરત જ નિર્ણય લેનારો હોય છે. 

હાથમાં આવા નિશાન બન્યા તો સમજો સુખના દિવસો ગયા!

જો તમારી સાથે અચાનક જ કંઈક ખરાબ થવા લાગે કે કિસ્મત તમારો સાથ છોડવાની હોય તો તે પહેલા જ તમારી હથેળીમાં આવા તલ બનવા લાગશે જે તમને સાવધાન થવાનો ઈશારો કરે છે. શરીર ઉપર તલનું ઘણુ જ મહત્વ છે. અનેક માન્યતા આપણે ત્યાં પ્રાચીનકાળથી જ ચાલી આવી રહી છે. એવી જ એક માન્યતા તલ વિશે પણ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હથેળીમાં તલ શુભ માનવામાં આવે છે. જેની હથેળીમાં તલ મુઠ્ઠીમાં બંધ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે પરંતુ આ માત્ર ભ્રમ છે. હથેળીમાં થતો દરેક તલ શુભ નથી હોતા કેટલાક અશુભ ફળ આપનાર પણ હોય છે. -સૂર્ય પર્વત અર્થાત્ રિંગ ફિંગરની નીચેના ભાગ ઉપર તલ હોય તો વ્યક્તિ સમાજમાં કલંકિત હોય છે. કોઈ ગવાહીની ઉલટી જમાનત પોતાને નુકસાન આપે છે. નોકરીમાં પદથી હટાવવામાં આવવા અને વેપારમાં નુકસાન થાય છે. માન-સન્માન ઉપર અસર થાય છે અને આંખોને લગતા રોગો પરેશાન કરે છે. -બુધ પર્વત અર્થાત્ લિટલ ફિંગરની નીચેના ભાગ ઉપર તલ હોય તો વ્યક્તિને વેપારમાં નુકસાન ઊઠાવવું પડે છે. એવો વ્યક્તિ હિસાબ-કિતાબ અને ગણિતમાં દગો ખાય છે અને માનસિક રીતે નબળો હોય છે. -નાની આંગળીની નીચેવાળા ભાગમાં જે હથેળીના અંતિમ ભાગમાં મણિબંધથી ઉપરનો ભાગ ...

આવા ઈશારા અપાવી શકે છે લક્ષ્મીની અદભૂત કૃપા

આપ કોઈ પણ કામ કરે છે, કોઈ પણ જોબ, પ્રોફેશન કે બિઝનેસમાં છે, જો જાણવા ઈચ્છો છો કે ક્યારે આપ પર લક્ષ્મી મહેરબાન થવાની છે તો ડેવી રૂટીન પર ધ્યાન આપો. જો આપની સાથે જાણે અજાણ્યામાં રોજ અલગ-અલગ કોઈને કોઈ નાની ઘટના થઈ રહી છે તો આવા મળનારા ઈશારા પર વિચાર કરો, તેનાથી બે ધ્યાન ન થાવો. - આપની આસપાસ થનારી કોઈ ઘટનાઓમાં પૈસાનો ફાયદો થવાનો ઈશારો મળે છે. જો આપની આ ઘટનાઓ પર ધ્યાન આપો અને સાવધાની રાખો તો આપ પર લક્ષ્મી મહેરબાન થઈ જશે. - જાણો કેવા ઈશારા કે અકસ્માત થઈ શકે છે આપની સાથે - સપનામાં પાણી, હરીયાળી, ઘૂવડ, સફેદ સાંપ વગેરે ચીજો જોવા મળે તો સમજવું જોઈએ આપ પર લક્ષ્મી મહેરબાન થવાની છે. - જો આપના ઘર કે કાર્યસ્થળ પર ઘુવડ આવવા લાગે તો સમજી લેવું જોઈએ કે આપને વધારે ધનલાભ થવાનો યોગ બને છે. - શુક્રવારના દિવસે કોઈ છોકરી આપને કોડી કે સિક્કા આપે તો સમજવું કે આપને પૈસા જ પૈસા મળવાના છે. - જો આપના ઘરમાં કોઈ સફેદ સાંપ પોતનું સ્થાન બનાવે તો સમજો કે ઘરમાં જ ક્યાંઈ ખજાનો છુપાયંલો છે. 

એક વાર હાથમાં જુઓ, ખબર પડી જશે કિસ્મત સાથે છે કે નહીં

હાથમાં કેટલાક નિશાન દુર્ભાગ્યને દર્શાવે છે તો કેટલાક નિશાન કિસ્મત વાળા હોવાનો ઈશારો આપે છે. આ નિશાન ઘણા પ્રકારના હોય છે. તેમાં જાળ, દ્વિપ, શંખ, પધ્મ, ક્રોસ, ત્રિભુજ બીજા પણ ઘણા પ્રકારના એવા નિશાન હોય છે જે બતાવે છે કે આપની કિસ્મત સાથે છે કે નહીં. આ ચિન્હોમાંથી એકચિન્હ જાળચિન્હ.  - આ નિશાન જાળની જેવું દેખાય છે. જાળનું નિશાન હાથમાં જે જગ્યાએ કે પર્વત પર હોય છે, તે પર્વતના સારા પ્રભાવને ઓછો કરી દે છે. આ પ્રકારના નિશાન સફળતાઓમાં પરેશાનીઓ થવાનો ઈશારો કરે છે. - જો જાળનો નિશાન ગુરુક્ષેત્ર (ઈન્ડેક્સ ફિંગરની નીચે) બનેલ હોય તો તે વ્યક્તિ અહંકારી હોય છે અને ધર્મ સંબંધિત દુર્ભાગ્ય આવા લોકોની સાથે હોય છે.  - મીડલ ફિંગરના નીચેના ભાગમાં એટલે કે શનિ ક્ષેત્ર પર આવું નિશાન હોય છે તો વ્યક્તિને નિરાશાવાદી અને ભાગ્યહીન બનાવે છે.  - રિંગ ફિંગરની નીચે સૂર્ય પર્વત પર જાળનું નિશાન હોય તો તે વ્યક્તિ ખોટું બોલનાર હોય છે. માન-સન્માન પ્રાપ્ત કરવા માટે જુદી-જુદી ખોટા કહાનીઓ બનાવે છે. આ લોકોના કામ અચાનક થતા-થતા બગડી જાય છે. - સૌથી નાની આંગળીની નીચે બુધ ક્ષેત્ર સ્થિત હોય છે અહીં જાળનું નિશાન હોય તો વ્ય...

અંગુઠાનો કમાલઃ શું ખાસ છે તમારી જિંદગીમાં 45 વર્ષ પછી?

તમારી હાથમાં અંગુઠો ઘણો કમાલનો છે. તેનાથી તમે અત્યારથી જ જાણી શકો છો કે, વૃદ્ધાવસ્થામાં તમારી સાથે શું થવાનું છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે અંગુઠાને ધ્યાનથી જુઓ તો પણ આપણા ભવિષ્યમાં શું થશે તે જાણી શકાય છે. અંગુઠાના આકાર અને લંબાઈને જોઈને એ જાણી શકાય છે કે તમારી વૃદ્ધાવસ્થા કેવી રીતે વિતશે? જિંદગીના 45 વર્ષ પછીના દિવસોમાં તમારી સાથે શું થવાનું છે. આપણા હાથનો અંગુઠો ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. આ ત્રણ ભાગનું ધ્યાનથી અધ્યયન કરવામાં આવે તો જાણી શકાય છે કે તમારી વૃદ્ધાવસ્થા કેવી રીતે વિતશે. -જે વ્યક્તિની વૃદ્ધાવસ્થા વધુ સુખી હોય છે તેના અંગુઠાનો પહેલો ભાગ અર્થાત્ નખ તરફવાળો ભાગ અને નીચેવાળો બીજા ભાગ બંને સરખી સાઈઝના હોય છે. એવા લોકોનું જીવન 45 વર્ષમાં અચાનક ધનલાભ અને ભૌતિક સુખ સુવિધા મળે છે. -જે વ્યક્તિના હાથમાં અંગુઠાનો પહેલો અને બીજો ભાગ બરાબર હોવાની સાથે જ વ્યવસ્થિત અને શુભ બનાવટવાળો હોય તો એવો વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં વધુ સુખ, પૈસા, ખુશી અને કિસ્મત પ્રાપ્ત કરે છે. -જો પહેલો અને બીજો ભાગ બરાબર હોય તો એવો વ્યક્તિ સમાજમાં સન્માનીય સ્થાન પ્રાપ્ત કરે છે. આ લોકો સહજ રીતે કોઈને દગો નથી આપી શકતા ...

સૂવાની સ્ટાઈલ, ફેરવી નાખે છે તમારા ભવિષ્યનું પડખું

કહે છે જે માણસને ઉંડી નીંદર આવે છે. તે દિવસભર ઉર્જાથી ભરપૂર રહે છે. સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત નીંદર લેવી જરૂરી છે. પણ સ્વસ્થ રહેવામાં માત્ર નીંદરના જ નહીં પણ સુવાની રીતનું પણ બહુ માટું યોગદાન હોય છે. સુવાની રીત જો સાચી હોય તો માણસ ઘણી બીમારીઓથી સુરક્ષિત રહી શકે છે. સાથે જ જો જ્યોતિષીય દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની સુવાની મુદ્રા એટલે કે સુવામી રીત તેનો સ્વભાવ તથા ભવિષ્ય પણ બતાવે છે.  શરીર સંકોડીને સૂવું – શરીરને સિકોડકર સૂવું કોઈપણ જાતકના આત્મવિશ્વાસમાં ઓછપ અને તેને અંદરના ડરને બતાવે છે. આવા લોકોના મનમાં હંમેશા એક ડર રહેતો હોય છે.  પગને કસકીને સૂવું – જે લોકો પગને જોડીને સુવે છે કે મોંને ચાદરથી ઢાંકીને સુવે છે તો તેનું જીવન સંઘર્ષ પૂર્ણ રહે છે.  પડખું ફરીને સૂવું – પડખું લઈને સુનારા લોકો વધારે સમજણવાદી હોય છે. સાફ-સ્વચ્છ રહેવું, સારું ભોજન કરવું તેને પ્રિય છે. સંશોધન આપનો શોખ છે. આપના જીવન આદર્શ છે. આ આપની ઉન્નતિનું સૂચક છે.  ચત્તા સૂવું – જો આપને માત્ર સીધા સુઈને નિંદર આવે છે તો આ શુભ લક્ષણ છે. આપ માત્ર આત્મવિશ્વાસી જ નહીં આકર્ષક વ્યક્તિત્વના સ્વામી પણ ...

એક ચિન્હ બનાવે છે ત્રણ રેખા અને ભાગ્ય છે તેના આધારે

જો આપના હાથની વચ્ચે હસ્ત રેખાઓથી કોઈ નિશાન બની રહે છે તો સમજો આપ હંમેશા માટે લકી થવાના છો. કેટલાક લોકોના હાથમાં કેટલાક ખાસ નિશાન હોય છે તે જરૂર એશ્વર્યશાળી જીવન વ્યતીત કરે છે. હસ્તરેખા જ્યોતિષમાં ઘણા એવા ચિન્હ બતાવે છે જે વ્યક્તિને માલામાલ બનાવે છે અને બધી- સુવિધાઓ પ્રાપ્ત કરે છે. હસ્તરેખા જ્યોતિષમાં જેટલું મહત્વ રેખાઓ તથા પર્વતોનું છે, તેટલું જ મહત્વ હાથોમાં થનારા નાના-નાના ચિન્હોનું પણ છે. આ ચિન્હોમાંથી જ એક ચિન્હ ત્રિભુજનું છે. જાણો આ ચિન્હ હોવાથી આપણા ભાગ્ય પર શું અસર પડે છે? - ત્રિભુજ હાથમાં સ્પષ્ટ રેખાઓથી મળીને બને છે તો તે શુભ તથા ફળદાયી કહેવાય છે. - હથેળીમાં જેટલું મોટું ત્રિભુજ હોય તેટલું તે લાભદાયક થાય છે. - મોટું ત્રિભુજ વ્યક્તિના વિશાળ હૃદયનો પરિચાયક છે - જો વ્યક્તિના હાથમાં એક મોટા ત્રિભુજમાં નાનું ત્રિભુજ બનેલ છે તો તે વ્યક્તિ નિશ્ચિત જીવનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. - હથેળીની વચ્ચે મોટું ત્રિભુજ હોય તો તે વ્યક્તિ સમાજમાં ખુદ પોતાની ઓળખ બનાવે છે. આવો વ્યક્તિ ઈશ્વર પર વિશ્વાસ રાખનાર તથા ઉન્નતશીલ હોય છે. - ત્રિભુજ અસ્પષ્ટ હોય તો આવો વ્યક્તિ સંકિર્ણ મનોવૃત્તિ વાળો...

કોઈની અસલિયત જાણવી છે તો ટ્રાય કરો આ કમાલની ટ્રિક

જી હાં, આવી ટ્રિક છે જેની બાબતમાં જાણ્યા પછી આપ પણ આશ્ચર્યમાં પડી જશો. તેનાથી આપ 2 મિનિટમાં જાણી શકો છો કે કોઈના દિલમાં શું ચાલી રહ્યું છે. ઘણા જ્યોતિષિઓ અનુસાર આ ટ્રિકથી આપ કોઈના પણ સ્વભાવ અને અસલિયત વિશે જાણી શકો છો. કહે છે આંખો દિલનો આઈનો હોય છે મતલબ જે આંખઓને વાંચવાનું શીખી લે છે તે કોઈના પણ દિલની વાતને આસાનીથી સમજી શકે છે. આંખોને વાંચતા તો ઘણા લોકો જાણે છે પણ વાત ઓછા લોકોને ખબર હોય છે કે પાપણોના ઝપકવાના (ખુલ-બંધ થવાના) અંદાજથી વ્યક્તિનો સ્વભાવ ખબર પડી જાય છે. જ્યોતિષમાં આ પણ શક્ય છે. તો આવો જાણીએ કે કેમ જાણી શકાય છે પાપણોના પલકારા પરથી વ્યક્તિત્વનો રાઝ. - જો પાંચ સેકન્ડમાં જે લોકોની પાપણ પલકે છે તે લોકો પોતાના જીવનથી પરેશાન વૈભવ તથા સમૃદ્ધિ હીન હોય છે. - દસ સેકન્ડમાં પાપણો પલકતી હોય તેને બીજા પર આશ્રિત રહે છે એ આપના કામ બીજા પાસે કરાવાની વધારે ખુશી અનુભવે છે. - પંદર સેકન્ડમાં પાપણો પલકાવનારા ઝડપથી નિર્ણય લેનારા અને ચતુર હોય છે. - વીસ સેકન્ડમાં પાપણ પલકાવનારા સ્થિરબુદ્ધિ વાળા અને પ્રભાવશાળી હોય છે. - પચ્ચિસ સેકન્ડ કે આથી વધારે સમયમાં પાપણો પલકારનારા પોતાનામાં એક અજબ જેવું...

ભવિષ્યમાં સક્સેસ થવાની ગેરન્ટી છે, આ આંગળીનો ભાગ!

કહેવાય છે કે હાથની રેખાઓમાં આવતીકાલનું રાજ છુપાયેલું હોય છે. જે તેને વાંચવાનું જાણે છે તેઓ ભવિષ્ય સાથે જોડાયેલી અનેક રોચક વાતો જાણી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે હાથમાં જોવા મળતી આંગળીઓની નીચે નાના-નાના ઊભાર પણ આપણા જીવન, સ્વભાવ, વિચાર અને ભાગ્યને ખૂબ જ ઊંડાણથી અસર કરે છે. આ ઊભાર આપણા જીવનમાં પણ સફળતા અને અસફળતાને પણ નક્કી કરે છે. એવો જ એક પર્વત સૂર્ય પર્વત છે જે આપણા હાથમાં અંગુઠાથી ચોથી આંગળી કે રિંગ ફિંગરની નીચેવાળા ભાગને કહેવાય છે. -જો આ ક્ષેત્ર ઊભરેલું હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ ઊંચા પદ સુધી પહોંચે છે. -એવા લોકો જન્મથી જ વિશેષ પ્રતિભાઓ ધારણ કરેલો હોય છે. -મિત્રો સાથે વ્યવહારુ અને ઈમાનદાર હોય છે. -જો એવો વ્યક્તિ સાધારણ ઘરમાં પણ પેદા થાય તો તે પોતાના જીવન રાજસી ઠાઠ-માઠ અને સંપન્નતાની સાથે વિતાવે છે. -જનસાધારણમાં આ લોકો અત્યંત લોકપ્રિય હોય છે.

હથેળીમાં આ રેખા હોય તૂટેલી તો તમારી સાથે ન થવાનું થશે

હસ્ત રેખાનું જ્યોતિષ ઘણું સટિક રહે છે. હાથોની રેખાઓના અધ્યયનથી કોઈ પણ વ્યક્તિના ભૂત-ભવિષ્ય અને વર્તમાનની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. હથેળીમાં ત્રણ મહત્વપૂર્ણ રેખાઓ જણાવવામાં આવી છે તેમાં જીવન રેખા આપના જીવન અને મૃત્યના વિષયમાં ઘણી મહત્વપૂર્ણ વાત જણાવે છે.  જીવન રેખા ગુરુ પર્વત (ઈન્ડેક્સ ફિંગરની નીચેના ભાગને ગુરુ પર્વત કહે છએ.)ની નીચે હથેળીના પ્રારંભમાંથી શરૂ થાય છે. જીવન રેખા શુક્ર ક્ષેત્ર (અંગૂઠાની નીચેનો ભાગ)ને ઘેરતી મણિબંધ તરફ જાય છે. હથેળીમાં જીવન રેખા લાંબી, ઘેરી, પાતળી, વગર કપાયેલી અને તૂટેલી, ક્રોસ-ચિન્હ રહિત તથા દોષ હીન જીવનરેખા વ્યક્તિની લાંબી આયુષ્ય અને સારા સ્વાસ્થ્યને દર્શાવે છે. તેની વિપરિત જો કોઈ વ્યક્તિના હાથોમાં જીવનમાં ક્યાંયથી તૂટેલી છે તો આ આયુષ્યમાં તે વ્યક્તિને મૃત્યુનું સંકટ સહન કરવું પડે છે. જો જીવન રેખા બન્ને હાથોમાં તૂટેલી હોય તો તે વ્યક્તિને કસમયે મૃત્યુને દર્શાવે છે. પરંતું જો એક હાથમાં જીવનરેખા તૂટક હોય તો વ્યક્તિને કોઈ ગંભિર બીમારીનો સામનો કરવો પડે છે. આયુષ્યના સંબંધમાં જીવન રેખાની સાથે સ્વાસ્થ્ય રેખા, હૃદય રેખા, મસ્તિષ્ક રેખા અને અન્ય નાની-નાની રેખાઓ...

હથેળીની આ રેખા બતાવી શકે છે તમે કેટલા સાથે કર્યું છે ‘ઈલુ...ઈલુ’

પ્રેમ, પ્યાર, ઈશ્ક, મહોબ્બત આ શબ્દ એવો છે જેનો ઉલ્લેખ મોટાભાગે થતો હોય છે. જુના સમયથી જ પ્રેમની ઘણી સાચી કથાઓ પ્રચલિત છે. આવો લોકો માને છે કે જીવનમાં સાચો પ્યાર માત્ર એક જ વખત થાય છે માત્ર કેટલાક લોકોના જીવનમાં આ વાત લાગુ પડતી નથી હોતી. ઘણા લોકો જીવનમાં ઘણીવાર પ્રેમના નશામાં ડૂબેલા રહે છે. હસ્તજ્યોતિષ અનુસાર આવા લોકોના હાથમાં ઘણી વિવાહ રેખાઓ હોય છે.  હસ્તરેખાઓ પણ જ્યોતિષ શાસ્ત્રમાં ઘણું મહત્વ રાખે છે. હાથોની રેખાઓને વ્યક્તિનું દર્પણ કહેવામાં આવે છે. જે વાત તમે તમારી આંખોથી, ચહેરાના હાવ-ભાવથી છુપાવી શકો છો તે તમારી હાથની રેખાઓ બતાવી દે છે. મોટાભાગના લોકો પોતાના પ્રેમ પ્રસંગ બધાથી છુપાવો છો પરંતુ જો કંઈ જાણવા ઈચ્છે તો હાથોમાં વિવાહ રેખાને જોઈને બધું જાણી શકો છો. સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વતનો પ્રારંભિક ભાગમાં હોય છે. આ રેખાઓ આડી હોય છે. જો એ રેખા એકથી વધારે છે તો જ્યોતિષશાસ્ત્રના અનુસાર એવો માનવામાં આવે છે કે તે વ્યક્તિના એટલા પ્રેમ પ્રસંગ થઈ શકે છે. જો આ રેખા તૂટેલી હોય કે કપાયેલી હોય તો વિવાહ વિચ્છેદ થવાની શક્યતા થાય છે. સાથે જ આ રેખા આપના વૈવાહિક જીવન કેવું રહેશે આ પણ બતાવે છ...

સપનામાં કોઈ સુંદર સ્ત્રી દેખાઈ તો મળી શકે છે આવું ફળ

જ્યોતિષ બધાની જિજ્ઞાષાનો વિષય છે, બધા જાણવા ઈચ્છે છે કે તેનું ભવિષ્ય કેવું રહેશે. ભવિષ્ય જાણવાની ઘણી વિદ્યા અને પ્રવિધિઓ પ્રચલિત છે. તેમાંથી એક સટિક વિદ્યા એટલે સ્વપ્ન જ્યોતિષ. સ્વપ્ન જ્યોતિષમાં સપનાઓથી ભવિષ્યનો અંદાજ લગાવે છે. સામાન્ય રીતે નીંદરમાં સપના બધાને દેખાઈ છે. કેટલાક સપના યાદ રહે છે તો કેટલાક યાદ રહેતા નથી. જે સપના યાદ રહે છે તેને આપણા ભવિષ્ય સાથે સીધો સંબંધ હોય છે. જ્યોતિષ અનુસાર બધા સપનાઓમાં ભવિષ્યની ઘટનાઓનો સંકેત છુપાયેલો હોય છે. જો કોઈ વ્યક્તિને સપનામાં કોઈ સુંદર પરી દેખાઈ છે તો તેમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિ બીમારીમાં આવું સપનું જોય છે તો તે ઝડપથી તેની બીમારી દૂર થવાની શક્યતા વધે છે. પરિવારમાં ચાલી રહેલ વિવાદ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જો કોઈ કાર્ય બગડી રહ્યું હોય તો તે પણ સરખું થવાની શક્યતા વધી જાય છે. સપનાઓ ક્યારે સાચા થશે. આ સંબંધમાં જ્યોતિષમાં બતાવવામાં આવે છે કે રાતમાં અલગ-અલગ સમય પર જોવામાં આવેલા સપના અલગ-અલગ સમયમાં સાચું થાય છે. જેમ કે સવાર-સવારે જોવામાં આવેલા સપના વધારે અને ઝડપથી સાચા પડે છે. તે પ્રમાણે રાતના જુદા-જુદા સમયના સંબંધમાં જુદો-જુદો સમય જણા...

તમે ભવિષ્યવેત્તા બની શકો જો હોય તમારી હથેળીમાં આવા ચિન્હો

દુનિયામાં ઘણા રહસ્યો છુપાયંલા છે, જેને જોઈ શકવા, સમજી શકવા સામાન્ય માણસની વાત નથી. ઘણી આવી વિદ્યાઓ છે જેના માધ્યમથી આવી વાતોને જાણી શકાય છે. કેટલાક લોકોની પાસે આ શક્તિઓ જન્મથી જ હોય છે. તેને ભૂતકાળ અને વર્તમાન કાળની સાથે ભવિષ્યમાં થનાર ઘણી ઘટનાઓનો આભાસ પહેલાથી જ આવી જાય છે. આવા લોકો ભવિષ્ય વેત્તા પણ બની શકે છે. આવો યોગ ક્યારે બને છે તે જાણીએ... - જો શનિ પર્વત મતલબ મીડલ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ક્રોસ હોય સાથે જ મસ્તિષ્ક રેખા પુષ્ટ હોય - ગુરુ એટલે કે ઈન્ડેક્સ ફિંગરની નીચેના ક્ષેત્ર પર ત્રિભુજ કે ચતુર્ભુજ હોય. - શનિ પર્વત પર ત્રિભૂજ કે ચતુર્જુજ કે ચિન્હ હોય. - શનિ પર્વત પુષ્ટ હોય સાથે જ સૂર્ય રેખા અર્થાત રિંગ ફિંગરના ક્ષેત્રથી નિકળનાર રેખા મસ્તિશ્ક રેખાથી જોડાઈ જાય છે. - ચન્દ્રમા એટલે કે અંગુઠાની બીજી બાજુ ક્ષેત્ર ત્રિભુજ એટલે કે ચતુર્ભુજ હોય. - રાહુ ક્ષેત્ર પર ક્રોસ હોય કે રાહુ ક્ષેત્રથી નિકળીને કોઈ રેખા મસ્તિષ્ક રેખાને ક્રોસ કરતી હોય. જે લોકોના હાથોમાં આવા ચિન્હ હોય છે તેમાં લોકોની પાસે વિશેષ શક્તિ હોય છે. જેથી તે આ શક્તિઓને ઓળખવા લાગે છે. તેને પૂર્વાભાસ થવા લાગે છે. ઘણીવાર ગ્રહોની સ્...

ઝડપથી ચમકાવશે તમારી કિસ્મત હથેળીની આ રેખાઓ

હસ્ત રેખા જ્યોતિષ અનુસાર હથેળીમાં કેટલીક એવી રેખા હોય છે. જે હથેળીમાં ક્યાંયથી પણ પ્રારંભ થઈને કોઈ પણ પર્વત કે ક્ષેત્રની તરફ ચાલવા લાગે છે. આવી રેખા પ્રભાવક રેખા કહેવાય છે.  - આ રેખાઓ શુક્ર, સૂર્ય, ગુરુ, બુધ, કે શનિ પર્વતોને સ્પર્શ કરતી રહે છે. જે રેખાઓ બળવાન હોય છે, તે આ વ્યક્તિને જીવન આગળ વધારવામાં સહાયક થાય છે. - પ્રભાવક રેખા ભાગ્ય રેખાને જઈને મળી જાય છે તો આવા વ્યક્તિની અચાનક કિસ્મત ચમકી જાય છે. આવા વ્યક્તિને અચાનક ધન પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિ પોતાના જીવનમાં વધારે સફળતા પ્રાપ્ત કરે છે. - ભાગ્ય રેખા મુખ્યતઃ જીવન રેખા, મણિબંધ, ચંદ્રક્ષેત્ર, મસ્તક રેખા અથવા હૃદય રેખાથી પ્રારંભ થાય છે. આ રેકા હથેળીના મધ્યક્ષેત્રમાં હોય છે. સામાન્ય રીતે ભાગ્ય રેખા મણિબંધથી ઉપરની તરફ જાય છે. આ રેખાની સમાપ્તિ શનિ ક્ષેત્ર(મિડલ ફિંગરની નીચેનું ક્ષેત્ર) પર હોય છે. - હસ્ત રેખાના અંતર્ગત બધી રેખાઓનો પોતાનું અલગ મહત્વનું હોય છે. રેખાઓ બીજી રેખાઓના પ્રભાવને ઓછો પણ કરી શકે છે અને વધારી પણ શકે છે. આ કારણથી કોઈ પણ વ્યક્તિને બન્ને હાથોને ધ્યાનથી પરિક્ષણ કરવું જોઈએ. ત્યારે સટિક ભવિષ્યવાણીની કરી શકાય છે....

તમારા ભાગ્યનું ચક્કર ચલાવી દેશે અંગૂઠા પર આવેલું ચક્ર

હસ્ત રેખા એક એવું વિજ્ઞાન છે જેની મદદથી કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે. હાથોના બધા ચિન્હોનું એક અલગ અહત્વ હોય છે. કેટલાક એવા ચિન્હ હોય છે જેથી ચમકી ઉઠા છે કિસ્મત જાણીએ... - જો કોઈ વ્યક્તિના અંગૂઠાના સૌથી ઉપરના ભાગ પર ચક્ર જેવું કોઈ ચિન્હ બનતું હોય, તો તેને જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે જીવનમાં ઘણા ઉલ્લખનીય કાર્ય પણ કરે છે. - જો ચક્ર જેવું કોઈ નિશાન અંગૂઠાની સૌથી ઉપરવાળા ભાગ-ટેરવા-માં હોય તો તે વ્યક્તિ ભાગ્યશાળી તથા ધનવાન હોય છે, સાથે જ સ્વભાવથી વધારે મહત્વકાંક્ષી હોય છે. તેના મગજમાં હંમેશા કોઈ ને કોઈ યોજના ચાલતી રહે છે. - જો ચક્ર અંગૂઠા પર હોય તો આવા વ્યક્તિ ઐશ્વર્યવાન, પ્રભાવશાળી, મગજના કાર્યમાં નિપુણ, પિતાના સહયોગી અને ધન મેળવનારા હોય છે.

તમારી આવી એડી ચમકાવશે તમારું કિસ્મત

હાથની રેખાઓ જેમ તમારું ભવિષ્ય બતાવી શકે છે તેમ પગના તાળવા પણ તમારું ભવિષ્ય બતાવી શકે છે. તેમ તમારા પગના તાળીયા પણ બતાવે છે તમારું ભવિષ્ય. આમતો પગની રેખાઓ તથા તેની રુપ રચના પરથી ભવિષેય જાણવા માટે સૌ પ્રથમ વાત તો ભાગવત પુરાણમાં થઈ છે પણ તેનો વધારે ઉપયોગ વરાહમિહિરના સમયમાં કરવામાં આવ્યો. આવો જાણો અને તમે જ જાણો તમારા ભાગ્યને. - એડી પંજાના આગળના ભાની સરખામણીએ મોટી હોય તો વ્યક્તિની ઉંમર લાંબી હોય છે. પણ મોટી એડી વાળી સ્ત્રી કંજુસ હોય છે. - જે વ્યક્તિની એડી સામાન્યથી વધારે નાની હોય તો એવા વ્યક્તિ ગરીબીમાં પોતાનું જીવન વિતાવે છે. - જે વ્યક્તિની એડી ઉંચી રહેતી જણાઈ તો તે વ્યક્તિ હંમેશા પોતાના દુશ્મના સામે જીત પ્રાપ્ત કરે છે. - જેની એડી ભરાઉદાર હોય તો તેવા વ્યક્તિઓ બધાના પ્રેમ પાત્ર બને છે. - જે વ્યક્તિની એડી પંજાની બરાબર હોય છે તે સુખી જીવન વિતાવે છે. - જે વ્યક્તિની એડી કઠોર અને કડક હોય છે તો આવા વ્યક્તિને સંતાન સુખમાં કોઈ ને કોઈ કમી જરૂર રહેશે. - જે વ્યક્તિની એડી ગોળાકાર તથા નરમ સુંદર હોય છે તેવા વ્યક્તિનું જીવન દરેક સુખોથી સમૃદ્ધ રહેશે.

આ આંગળી બતાવી દેશે કેટલા રૂપિયા છે? તમારી હાથમાં

તમારા હાથની આ નાનકડી આંગળી મોટો કમાલ કરે છે. તેને ધ્યાનથી જુઓ તો તમને આસાનીથી ખબર પડશે કે તમારી કિસ્મતમાં કેટલાક રૂપિયા લખ્યા છે અને તમને ક્યારે મળવાના છે.... જ્યોતિષ પ્રમાણે હાથની નાની આંગળીની નીચે વાળા ભાગ ઉપર પૈસાના નિશાન હોય છે. આ આંગળીની નીચેવાળો ભાગ બુધ પર્વત કહેવામાં આવે છે. આ હિસ્સાને જોવાથી જાણી સકાય છે કે તમને કેટલાક રૂપિયા મળશે અને કેટલાક રૂપિયા તમારી પાસે હોઈ શકે છે. -આ વ્યક્તિ તેજ મગજવાળા, તીવ્ર બુદ્ધિ અને પરિસ્થિતિઓને સમજવાવાળા હોય છે. પોતાના જીવનમાં આ વ્યક્તિઓ પણ કામ કરે છે, તેને પૂરું કરે છે. બુધ પર્વતનો વધુ ઊભાર ઊચિત માનવામાં નથી આવતો. -જે હથેળીઓમાં બુધ પર્વતમાં વિકસિત હોય છે, તે વ્યક્તિ અવસરવાદી હોય છે, તેઓ યોગ્ય સમયની તલાશમાં રહે છે. સમયનો પૂરે-પૂરો ઉપયોગ કરવામાં તેઓ દક્ષ માનવામાં આવે છે. -આ વ્યક્તિ સફળ વક્ત હોય છે, સંપૂર્ણ ભૌતિકવાદી કહેવામાં આવે છે. ધન સંચય કરવામાં તેઓ ઊચિત-અનુચિત વગેરેનો ખ્યાલ નથી રાખતા. -એવા વ્યક્તિના જીવમાં શ્રેષ્ઠ વક્તા અને અભિનેતા હોય છે. લેખનના ક્ષેત્રમાં પણ વ્યક્તિ પ્રસિદ્ધિ મેળવે છે. યાત્રાઓના તેઓ શીખીન હોય છે. ફરવું તેમને ખૂબ જ પસંદ હોય છે...

મજાક ન સમજતા, આવા નિશાન તમારી કિસ્મત ખોલશે!

બંગલો અને ગાડીનું સુખ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ કેટલાક જ લોકો એવા હોય છે જેમના જીવનમાં સુખ અને સંપન્નતા હોય છે. કહેવાય છે કે બધા ભૌતિક સુખ તેના દ્વારા જ પ્રાપ્ત થાય છે, જેના હાથમાં રાજયોગ હોય છે. શું તમારો ભાગ્યદય થશે? શું તમને મળશે બંગલો અને ગાડી? શું તમારા હાથમાં છે રાજયોગ? આવો જાણીએ... -જેના હાથમાં સૂર્યરેખા અર્થાત્ રિંગ ફિંગરથી કલાઈ તરફ જતી રેખા બળવાન હોય અને ગુરુ પર્વત(ઈન્ડેક્સ ફિંગરની નીચેવાળો ભાગ શ્રેષ્ઠ હોય, તો રાજ્યયોગ બને છે. -જો હાથમાં ગુરુ પર્વત સારો હોય અને સાથે જ બધી આંગળીઓ પાતળી અને લાંબી હોય તો આવું સુખ મળે. -શુક્ર પર્વત(અંગુઠાની નીચેનો ભાગ) ની નીચે સ્વસ્તિકનું ચિન્હ હોય. -ગુરુ પર્વત સારો હોય તથા તેની ઉપરથી રેખા સૂર્ય પર્વત(મિડલ ફિંગરની નીચેવાળો ભાગ) તરફ જઈ રહી હોય. -જો મણિબંધ(કલાઈ ઉપર બનેલ જંજીરયુક્ત રેખાઓ)થી ભાગ્ય રેખા નિકળી હોય તો પણ એવા વ્યક્તિની કિસ્તમ ઝડપથી ચમકી જાય છે. ઉપર લખેલ બધા ચિન્હ રાજ્યયોગ કહેવાય છે. રાજ્યયોગમાં જન્મ લેનાર વ્યક્તિ બધા સુખ-સુવિધાઓથી પૂર્ણ જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ જીવનમાં બેતાલીસમા વર્ષ પછી રાજ્યયોગવાળાનો ભાગ્યોદય થાય ...

અંગુઠો જોઈ નિર્ણય કરો, કોણ છે કામનું, કોનાથી બચીને રહેવું?

જ્યોતિષ પ્રમાણે અંગુઠો માણસના વિચારોને સ્પષ્ટ કરે છે. માણસના શરીરમાં તેનો સીધો સંબંધ મગજ સાથે હોય છે. એટલા માટે માત્ર અંગુઠો જોઈને માણસના સ્વભાવ વિશે ઘણુ બધુ જાણી શકાય છે. -અંગુઠાનો બીજો ભાગ પરુઆની સરખામણીમાં જો મોટો હોય તો તેનાથી એવું સિદ્ધ થાય છે કે વ્યક્તિમાં તર્ક શક્તિ જરૂરિયાતથી વધુ છે અને તે વ્યક્તિની આ વિશેષતા હશે કે પોતાના તર્કની સામે કોઈને પણ ટકવા નથી દેતા. પરંતુ આ વ્યક્તિની નબળાઈ એ હોય છે કે પોતાની સાચી અને ખોટી બંને વાતોને તર્કના સહારે મનાવવાનો પ્રયત્ન કરે છે. એવા વ્યક્તિ પોતાના અધિકારીઓમાં પણ ભૂલો કાઢવાનું ચૂકતા નથી. -જો પહેલો અને બીજો ભાગ બરાબર લંબાઈ અને પહોળાઈમાં હોય તો એવા વ્યક્તિ શાંત મસ્તિષ્કના કહેવામાં આવે છે, ન તો તેઓ આવેશમાં આવી જાય છે અને નહીં વધુ ખુશ થતા. જીવનમાં દરેક પગલું સાવધાનીથી ઊઠાવે છે. એમાં ખૂબ જ આત્મવિશ્વાસ હોય છે. યોગ્ય શબ્દોમાં કહીએ તો તેઓ ઉચ્ચ સ્તરના વેપારીઓ અને સ્વભાવે ખૂબ જ સરળ અને સભ્યો હોય છે. -જો અંગુઠાનો પહેલો ભાગ વધુ લાંબો અને બીજો ભાગ પહેલા ભાગની સરખામણીમાં નબળો કે પાતળો હોય તો જીવનમાં તેઓ કોઈપણ કામના મામલાઓમાં પોતે નિર્ણય નથી લઈ શકતા. આ લોકો ...

બે મિનીટમાં તમે પણ શીખો ચહેરો જોઈને ભવિષ્ય કહેવાની કળા

ચહેરો જોઈને ભવિષ્ય જાણવાની કળા શીખવાનું સરળ છે. આ કળાથી બસ બે મીનીટમાં તમારું પોતાનું પણ ભવિષ્ય તમે જાણી લેશો. આ એવી કળા છે કે તે એ પણ બતાવી દે છે કોણ કેવા સ્વભાવનો છે.  ચહેરો માણસનું દર્પણ છે. સામુદ્રશાસ્ત્રી માત્ર ચહેરો જાઈને કોઈને પણ ભૂત, ભવિષ્ય તથા વર્તમાનની ભવિષ્યવાણી કરી શકે છે. સામુદ્ર શાસ્ત્ર તથા શરીર લક્ષણ વિજ્ઞાનના અંતર્ગત ચહેરના લક્ષણો પર ધણું સંશોધન થયું છે.  આદર્શ ચહેરો –  આદર્શ મુખ નાશપતીની જેવો હોય છે, જે આસ-પાસથી ચપટો હોય અને જેમાં કોઈ કોણ કે ખાડા ન હોય. આવા લોકો આશાવાન, સમૃદ્ધશીલ, યશસ્વી, વાભવશાળી, નેતૃત્વ શક્તિથી ભળપૂર તથા ઉત્તમ જીવન વિતાવનારા હોય છે.  સમકોણ ચહેરો –  આવો ચહેરો બધી બાજુથી સમાન હોય છે. આવા લોકો વધારે કાર્યક્ષમ, સ્પષ્ટવાદી, સૌમ્ય, વિચારવાન, લગનશીલ આચરણ કરનારો હોય છે.  ન્યૂન કોણ ચહેરો –  આ ચહેરો કપાળથી શરૂ થઈ દાઠી સુધી ક્રમશઃ ન્યૂનકોણની સ્થિતિમાં આવે છે. આ 90 ડિગ્રીથી જેટલો ઓછો થશે. તે વ્યક્તિ સભ્યતાથી તે સભ્યતાથી તેટલા જ દૂર હશે.  ઉન્નોતદર ચહેરો –  જ્યારે નાક લાંબું હોય અને દાઠી ઠળતી હોય આવું હોય તેને ઉન્નોતદર...

મારી દિકરીને રાણી બનાવવી હોય તો આવો વર શોધો

અહીં પુરુષ માટેના એવા લક્ષણો છે કે જે ધનવાન અને રાજા જેવું સુખ પામે છે. આવા લક્ષણ ધરાવનારા પ્રભાવશાળી અને કરોડોના માલિક હોય છે. અને જો તે લગ્ન વખતે ન હોય તો પણ ખુશીથી તમારી દિકરી પરણાવો આવા લક્ષણો ધરાવતા વર સાથે કારણ કે નીચે આપેલ આવા લક્ષણો વાળો પુરુષ જીવનમાં ગમે ત્યારે ધન સંપત્તિ વાળો બની જાય છે. આ લક્ષણો ભવિષ્ય પુરાણમાં બ્રહ્માજી દ્વારા કાર્તિકેયની વિનંતિથી બતાવામાં આવેલા લક્ષણો છે.  - જે પુરુષ લાંબી આંગળીઓ વાળો હોય.  - જે માંસલ શરીરવાળો , રક્તવર્ણ અને નાડી ન દેખાતી હોય. - પગના તળીયામાં અંકુશનું ચિહ્ન હોય.  - કાચબા જેવા ઉંચા પગ, માંસલ એડી, પરસ્પર જોડાયેલી આંગળીઓ હોય. - જે પુરુષના પગની તર્જની આંગળી અંગુઠા કરતા મોટી હોય.  - જો ટચલી આંગળી મોટી હોય તો તેને ત્યાં સોનાના ભંડાર હોય.  - જે પુરુષની જાંઘ લચીલી હોય. - માંસથી પુષ્ટ, સીધી અને ગોળ પીઠ હોય. - જે પુરુષની ગરદન નાની હોય તે પણ સૌભાગ્વાન હોય.  - સુંદર ધનુષાકાર અને લાલ હોઠ હોય.  આ બધા જ રાજ પુરુષના લક્ષણો છે. આમાંનું એક પણ લક્ષણ હોય તે લોકો પુષ્કળ ધન કમાય છે. તે જે પણ ક્ષેત્રમાં જાય છે ત્યાં તેને સંઘર્ષ...

આપના કપાળ પર ચિહ્નો આપે છે આવા સંકેતો

શરીર લક્ષણ વિજ્ઞાનિઓ અનુસાર મસ્તક રેખાઓના આધાર પર પણ જાતકની આયુષ્યનો નિર્ધાર કરી શકાય છે. આ માટે જાતકના કપાળની સ્થિતિ, આકાર-પ્રકાર, રંગ તથા ચિકનાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શુભ લલાટની દરેક રેખા 25 ટકા આયુષ્યની વૃદ્ધિ કરે છે તથા અશુભ કપાળ એટલા જ ટકા આયુષ્ય ઓછી કરે છે.  - માથા પર બે પૂર્ણ રેખા હોય તો જાતકની આયુષ્ય લગભગ 60 વર્ષની હોય છે. - સામાન્ય મસ્તક પર ત્રણ શુભ રેખાઓ હોય તો જાતક લગભગ 75 વર્ષની આયુષ્ય પ્રાપ્ત કરે છે. જો મસ્તક શુભ હોય તો જાતકની ઉમર એથી પણ વધારે થઈ શકે છે. - નીચે લખેલ કપાળ પર પણ શુભ ગણોથી યુક્ત ચાર રેખાઓ તો જાતકની આયુષ્ય લગભગ 75 વર્ષની હોય છે. - સામાન્ય મસ્તક પર પાંત ઉત્તમ રેખાઓ હોય તો એવા જાતક સો વર્ષનું સુખ ભોગવે છે. - જો ઉન્નત મસ્તક પર પાંચથી વધારે રેખાઓ હોય તો જાતકનું આયુષ્ય મધ્યમ અને અને મસ્તક નિમ્ન શ્રેણીનું હોય તો જાતક અલ્પાયુ હોય છે. - મસ્તકની કોઈ બે રેખાને કિનારે એકબીજાને સ્પર્શતી હોય તો આવા જાતકનું આયુષ્ય લગભગ 60 વર્ષનું હોય છે. - માથા પર જો કોઈ રેખા ન હોય તો જાતકને 25થી 40 વર્ષની આયુષ્યમાં પીડા આપે છે. 

ના હોય! કાન બતાવી દેશે, કેટલા રૂપિયા છે તમારી પાસે

આસાનીથી જાણવા માગતા હોવ કે તમારી કિસ્મત કેવી છે અને શું તમારી કિસ્મતમાં અઢળક રૂપિયા લખ્યા છે? તો એકવાર પોતાના કાનને ધ્યાનથી જોઈ લો, તમને આસાનીથી ખબર પડી જશે... કાન મનુષ્યની ચોથી ઈન્દ્રિય હોય છે. જ્યારે શરીરના આંતરિક ભાગમાં કોઈ ગડબડી થાય છે તો તેની અસર બંને કાનો ઉપર ખાસ કરીને જોવા મળે છે. જાણો કંઈ રીતે કાન વ્યક્તિના કયા ગુણોને બતાવે છે...  પહોળા કાનઃ-  -કાનની પહોંળાઈ જો સામાન્યથી વધુ હોય તો એવા લોકો સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એવા લોકો અવસરવાદી હોય છે.  નાના કાનઃ-  -નાના કાનવાળા લોકો બળશાળી હોય છે. તેના સર્જનની ક્ષમતા વધુ હોય છે અને તેઓ દાન આપવામાં અચકાતા નથી.  મોટા કાનઃ-  -જો વ્યક્તિના કાન મોટા હોય તો વિચારશીલ, કર્મઠ, વ્યવહારિક તથા સમયના પાબંદ હોય છે.  સામાન્યથી વધુ નાના કાનઃ - -કોઈ વ્યક્તિના કાન સામાન્યથી વધુ નાના હોય તો તે ચંચળ, નિમ્ન વિચારધારાવાળો અને ભગવાનમાં વિશ્વાસ રાખનારો હોય છે. -કાન વચ્ચેનો ભાગ દબાયેલ હોય તો વ્યક્તિ અપરાધી પ્રકારનો હોય છે. તે સંકોચી તથા ડરપોક પણ હોય છે. -જો કોઈ વ્યક્તિના કાન ઉપરની તરફ ઊઠેલા હોય તો તે લજ્જા, શરમ અ...

આસાનીથી બદલે કિસ્મત, જો હાથમાં હોય એવા નિશાન

ધ્યાનથી તમારો હાથ જુઓ તો આપને ઘણા નિશાનો દેખાશે. આ નિશાન મામુલી નથી, આ નિશાનો પર આપની કિસ્મત રહેલી છે.  હસ્ત રેખા જ્યોતિષ અનુસાર બધી રેખાઓની સાર-ખરાબ સ્થિતિ જઆ ફેસલો કરે છે કે અપણને સુખ મળશે કે દુઃખ હાથોની રેખા સાથે હથેળીના અધ્યયન સમયે બીજીવાત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે જેમ કે હાથની બનાવટ, હથેળી પર વિવધ ક્ષેત્રોની સ્થિતિ, આંગળી અને અંગુઠાની બનાવટ, નખનો રંગ વગેરે. આ બધી બાબતો ઉપરાંત હસ્ત રેખા જ્યોતિષમાં ઘણા પ્રકારના ચિહ્ન બતાવવામાં આવે છે. એ બધા ચિહ્નો અલગ-અલગ શુભ કે અશુભ ફળ આપે છે. ઘણા લોકોના હાથમાં એ ચિહ્નોમાંના ઘણા ચિહ્ન હોય છે. આ બધા ચિહ્નોમાં નક્ષત્ર, ત્રિશુલ, વર્ગ, વૃત્ત, દ્વિપ, બિંદુ, ક્રોસ, જાળ, વગેરે હોય છે. ઘણાના હાથમાં આસિવાયના પણ ચિહ્નો હોય છે. 

અતિ આવેશનું કારણ તમારા હાથમાં છુપાયેલ હોઈ શકે!

હસ્તજ્યોતિષની મદદથી આપણે સ્વાસ્થ્ય સંબંધધિત પરેશાનીઓ અને જીવનમાં આવનારી પરેશાનીઓ વિશે જાણી શકીએ છીએ. હથેળી ઉપર મંગળ ક્ષેત્ર, અંગુઠાની પાસે શુક્રની તદ્દન સામે વાળો પર્વત કે ક્ષેત્રને મંગળનો પર્વત કહેવાય છે. હાથમાં મંગળ ક્ષેત્રની સાથે જ શુક્ર પર્વતની સ્થિતિને જોઈ જાણી શકાય છે કે વ્યક્તિને કયા પ્રકારની સ્વાસ્થ્યની અન્ય સમસ્યાઓ રહેશે? જે વ્યક્તિઓનો મંગળ સારો નથી હોતો તેમનામાં ક્રોધ અને આવેશ વધુ રહે છે. હાથમાં જેમનો મંગળ ખરાબ હોય છે એવા વ્યક્તિ નાની-નાની વાતો ઉપર પણ ઉકળી ઊઠે છે. અન્ય વ્યક્તિઓ દ્વારા સમજાવવાના પ્રયાસ કરનાર વ્યક્તિઓની આગળ પણ બધુ બેકાર રહે છે. જે લોકોના હાથમાં મંગળ પર્વત દોષ પૂર્ણ હોય છે એવા લોકોનું ખૂન ગુસ્સા અને આવેશને લીઘે એકદમ ગરમ થઈ જાય છે. મંગળ રક્તનો કારક છે એટલે એવા લોકોમાં રક્તચાપ પ્રમાણે ક્રોધનો પ્રભાવ પણ વધતો-ઘટતો રહે છે. -જો હાથમાં મંગળ પર્વત અશુભ કે ખરાબ હોય તો એવા લોકોને મંગળ દેવની પ્રકૃત્તિ પ્રમાણે મિર્ચ-મસાલાવાળા ખોરાક ન લેવા જોઈએ. -તળેલી વસ્તુઓની પરેજી કરવી જોઈએ. -એવા જાતકોને જોઈએ કે તેઓ સવાર-સાંજ દૂધ પીવે અને મોડી રાત સુધી જાગે નહીં. -અશુભ મંગળને લીધે તેમને ...

ખૂબ કમાલની હસ્તરેખા, શું થાય જો તે તમારા હાથમાં હોય?

અમે તમને તમારી કિસ્મત જાણવાના આસાન ઉપાય બતાવી રહ્યા છીએ. તેનાથી તમે આસાનીથી જાણી શકશો કે શું ખાસ છે તમારી કિસ્મતમાં? કહેવાય છે કે હાથમાં જોવા મળતી આ રેખાઓમાં વ્યક્તિનું ભવિષ્ય છુપાયેલું હોય છે. હાથમાં હૃદયરેખા, મસ્તિસ્ક રેખા, જીવનરેખા, ભાગ્ય રેખા અને સૂર્યરેખા સિવાય કેટલીક સહાયક રેખા પણ હોય છે. જે કોઈપણ વ્યક્તિના જીવન ઉપર ઊંડાણથી પ્રભાવ પાડે છે. એવી જ એક રેખા છે મંગળરેખા. મંગળરેખા હથેળીમાં નિન્મ મંગળ અર્થાત્ અંગુઠાની પાસેના વિસ્તારથી નિકળે છે અને અંગુઠાના નીચલા ભાગ તરફ વધે છે. આવી રેખાઓ એક કે એકથી વધુ હોઈ શકે છે. આ બધી રેખાઓ પાતળી, જાડી અને ઊંડી કે નબળી હોઈ શકે છે. તેને મંગળરેખા કહેવામાં આવે છે. -આ બે પ્રકારની રેખા હોય છે, એક તો આવી રેખાઓ જીવન રેખાની સાથે આગળ વધે છે એટલા માટે તેને જીવન રેખાની સહાયક રેખા કહેવામાં આવે છે. બીજી એવી જે સીધા આગળ વધે છે. -જેના હાથમાં આવી રેખાઓ હોય છે તે વ્યક્તિ ખૂબ જ પ્રતિભાશાળી હોય છે. તેનું મગજ ખૂબ જ તે જ છે. એમાં ખાસ પ્રકારની સૂઝ-બૂઝની શક્તિ હોય છે. જીવનમાં તેઓ નિર્ણય એકવાર નિર્ણય લે છે. તેઓ અંત સુધી નિભાવે છે. આવા લોકો પૂરી રીતે વિશ્વાસપાત્ર હોય છે. આ પ...

તમારા હાથનો રંગ બદલવા લાગે તો, સાવધાન !...નહીંતર!

સારા અને ખરાબ દિવસો આવતા પહેલા તમારા હાથનો રંગ બદલાવા લાગે છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને જાણ થશે કે તમારા સારા દિવસો ક્યારે આવવાના છે. જો તમારા હાથના રંગ બદલાઈ રહ્યા હોય તો તેને સામાન્ય રીતે ન લેતા. તે કોઈ સાધારણ ઈશારો નથી. આ ઈશારો તમને મોટી બીમારીથી બચાવી શકે છે કારણ કે પોતાના હાથ ધ્યાનથી જોવાથી તમને જાણ થશે કે તમને કેવી બીમારી થવાની છે. કેવી રીતે સમજશો હાથના ઈશારાઃ-  -જો તમારી હથેળી ગુલાબી અને ચત્તીદાર હોય તો હસ્તરેખા વિજ્ઞાન પ્રમાણે તમારું સ્વાસ્થ્ય સામાન્ય છે અને તમે આશાવાદી અને ખુશમિજાજ વ્યક્તિ છો. -જો તમારી હાથેળીનો રંગ ધીરે-ધીરે હલકો લાલ થઈ રહ્યો હોય તો તે એ વાતનો સંકેત છે તે આવનાર સમયમાં તમને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. -લાલ રંગની હથેળી તમારા સ્વભાવ વિશે પણ બતાવે છે કે તમે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ નથી રાખી શકતા, તથા નાની-નાની વાતે આવેશમાં આવી જાય છે. -જો હથેળીનો રંગ ધીરે-ધીરે પીળો થઈ રહ્યો હોય તો તમારી હથેળીનો રંગ કહે છે કે તમારા શરીરમાં રક્તની ખામી સર્જાવાનો રોગ થઈ શકે છે. શક્ય છે કે તમે એનિમિયાના શિકાર બની શકો છો. -હથેળીનો રંગ પીળો છો તો એ પણ સંકેત છે કે તમે રોગગ...

તમારી નાની આંગળીમાં છુપાયું છે રહસ્ય, શું છે ખાસ વાત?

હાથની નાની આંગળીને જોઈ તમારી સામે રૂપિયા સાથે જોડાયેલ દરેક રહસ્ય ખુલી જાય છે. પરંતુ બીજી પણ ખાસ વાત છે તમારી આ નાની આંગળીમાં જે તમારા બીજા રહસ્ય પણ ખોલી દે છે. હાથમાં આંગળીઓની નીચેના ભાગને જ્યોતિષિય પ્રમાણે પર્વત કે માઉન્ટ કહેવામાં આવે છે. આ પર્વતો દબાયેલા કે ઊપસેલા હોવાનો આગવો પ્રભાવ હોય છે. હાથમાં નાની આંગળીની નીચેનો ભાગ બુધ ક્ષેત્ર કહેવાય છે. જે લોકોના હાથમાં લિટલ ફિંગરની નીચેનો ભાગ ઊપસેલો અને સ્પષ્ટ અને લાલીમા યુક્ત હોય અને અન્ય પર્વતો વધુ ઊભરેલા દેખાય તો એવા વ્યક્તિઓને બુધ પ્રધાન માનવામાં આવે છે. -એવા લોકોમાં ગજબની બુદ્ધિ અને ચાતુર્ય હોય છે. -આ લોકો ખૂબ જ સારા અભિનેતા હોય છે. તેઓ પોતાના બાળકો અને પરિવારની પ્રત્યે સમર્પિત રહેતા હોય છે. -તેમાં બીજા લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે આ લોકો આસાનીથી સમજી લે છે. એટલા માટે બિઝનેસમાં તેઓ ખૂબ સફળ થાય છે. -તેઓ પોતાના જીવનસાથીના રૂપમાં એવા લોકોને પસંદ કરે છે જે સાફ-સુથરા અને સ્ટાઈલથી રહેનારા હોય છે અને તેમના પતિ ઈચ્છતા હોય છે કે તેમની પત્ની સારા ઢંગના કપડાં પહેરે. -આ વ્યક્તિઓમાં ઉત્સુકતા ખૂબ જ વધુ હોય છે. -એવા લોકો પોતાના જીવનમાં સફળ વૈજ્ઞ...

કેટલી ખતરનાક છે હાથની આ આંગળી, વિચાર્યું છે તમે?

હાથની મોટી આંગળી એટલે કે મિડલ ફિંગર આપના માટે કેટલી ખતરનાક હોઈ શકે છે આ બાબતમાં આપે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. અમે બતાવીએ છીએ કેમ અને કેવી રીતે? હસ્તજ્યોતિષ અનુસાર હાથની આંગળી કે મિડલ ફિંગરને શનિની આંગળી માનવામાં આવે છે. આ આંગળીની લંબાઈ અને બનાવટ બતાવે છે કે એ આપના માટે કેવી ખતરનાક છે કે નહીં? ભવિષ્ય બતાવવા માટે હાથની આ આંગળી પણ વિશેષ મહત્વ રાખે છે. હાથના મધ્યમા આંગળી પણ વ્યક્તિના વ્યક્તિત્વ અને ભવિષ્યની બાબતમાં ઘણું કહી જાય છે. તેને અંગ્રેજીમાં ફિંગર ઓફ સેટર્ન કે મિડલ ફિંગર કહે છે કારણ કે તેના મૂળમાં શનિ પર્વત હોય છે. સાધારણ રીતે આ ઈન્ડેક્ષ ફિંગર તથા રિંગફિંગરથી લાંબી હોય છે પણ આ આંગળીની લંબાઈ દરેક વ્યક્તિના હાથમાં અલગ-અલગ હોય છે. - જો આ આંગળી અન્ય આંગળીથી અડધા ઈંચ લાંબી હોય તો એવા વ્યક્તિ નિશ્ચિત જ હત્યારા થશે. - જો આંગળી લાંબી હોવાની સાથે-સાથે ગાંઠદાર તથા ફૂલાયેલી હોય તો તે વ્યક્તિ સ્વાર્તી હોય અને હંમેશા ચિંતાઓથી ગ્રસ્ત રહે છે. - મધ્યમા આંગળી બીજી આંગળીથી ચોથાઈથી વધારે મોટી હોય તો તેને વ્યક્તિના પૂરું જીવન અભાવમાં વીતે છે. - મધ્યમા આંગળીનું પહેવું વેઢું વધારે લાંબું હો...

આ પ્રકારે હસનારા હોય છે સારા પ્રેમી

કહેવામાં આવે છે કે હાસ્ય માણસ હોવાનું પ્રમાણ છે. બધા મનુષ્યોની હસવાની રીત એક-બીજાથી અલગ હોય છે. હસવાની રીતથી મનુષ્યના સ્વભાવ જાણી શકાય છે.  - ખીલીને હસવા વાળા લોકો સહનશીલ, ઉદાર બધાનું સારું વિચારનારા, વિચારવાન તથા અભ્યાસમાં આગળ રહેનારા હોય છે. આ લોકો છળ રહિત હોય છે તથા સારા પ્રેમી હોય છે. - અટ્ટહાસ્ય કે ઉંચા અવાજે હસનારા લોકો સ્વાભિમાની, વિશ્વાસી, પુરુષાર્થ પ્રેમી તથા સફળ વ્યક્તિત્વવાળા પણ હોય છે. - ઘોડાની જેમ હણહણીને હંસવાવાળા લોકો ધૂર્ત, અહંકારી, કપટી તથા નિકમ્મા હોય છે. - રોકાઈને હસનારા કે એક જ વિષય પર થોડી વાર પછી હસનારા લોકોની માનસિક શક્તિ નબળી હોય છે. મોટાભાગે એવા લોકો બુદ્ધિહીન, અવિવેકી પ્રવૃત્તિ તથા મૂર્ખ હોય છે. - જે લોકોનું હાસ્ય શાંત હોય છે તે પોતાના મનની પ્રસન્નતાને વ્યક્ત કરે છે તથા ગંભિર, ધૈર્યવાન, શાંતિ પ્રિય, વિશ્વાસી, જ્ઞાની તથા સ્થિર સ્વભાવના હોય છે. 

હાથમાં આવા નિશાન બને, તો સમજો, કોઈ મોટો ફેરફાર થશે!

તમારી જિંદગીમાં મોટો ફેરફાર થવાનો છે, તો હાથમાં નિશાન બનશે  જો તમારી કિસ્મત અચાનક બદલવાની છે કે જિંદગીમાં કોઈ મોટો ફેરફાર આવવાનો છે તો તમારા હાથમાં અલગ-અલગ પ્રકારના નિશાન બનવા લાગશે. કોઈની પણ કિસ્મત બદલાતા વાર નથી લાગતી પરંતુ કિસ્મત બદલતા પહેલા આવા સંકેત ચોક્કસ મળી જાય છે. -જ્યારે શુક્ર વલય ઉપર(અંગુંઠાની નીચે મૂળમાં) ક્રોસનું ચિન્હ બનવા લાગે તો તમારી કિસ્મત અચાનક બદલાવા લાગે છે. -મણિબંધ રેખા(કલાઈ ઉપર બનનારી રેખાઓ) ઝંઝીરયુક્ત હોય અને પાસે જ ત્રિભુજનું નિશાન હોય. -ગુરુ પર્વત(ઇન્ડેક્સ ફિંગરની નીચે વાળો ભાગ) ઉભરેલો હોય અને તેની ઉપર ક્રોસ બનેલું હોય. કે પછી મધ્યમા આંગળીના ત્રણેય ઊભારો ઉપર કાળા તલનું નિશાન હોય. -હથેળીની મધ્યમાં સ્વસ્તિક ચિન્હ હોય અને બધા પર્વત ઉન્નત હોય તથા સૂર્ય રેખા સ્પષ્ટ હોય તો નીચભંગ રાજ યોગ બને છે. તમારા હાથમાં અચાનક એવા ફેરફાર આવવા લાગશે તો સમજો તમરી કિસ્મત બદલાવાની છે અને તમારા હાથમાં સારા દિવસે શરૂ થવાના છે. જે લોકોના હાથમાં નીચભંગ રાજ યોગ હોય છે, તે પોતાના પ્રયાસો કે મહેનતથી સફળતા પ્રાપ્ત કરે છે. 

છોકરીઓને આપે છે ખાસ સંકેત આવા સપનાઓ

આપને આ જાણીને આશ્ચર્ય થશે કે છોકરીઓ ને ખાસ રીતે સપના આવે છે. જેમાં ભવિષ્યનો કોઈ સંકેત સમાયેલો હોય છે. આવા સપનાને જોઈને ખબર પડે છે કે ક્યારે કિસ્મત બદલવાની છે.  આ છે તે ખાસ પ્રકારના સપના – - કોઈ યુવતી જો સપનામાં સુંદર પક્ષી જોઈ છે તો તેના પ્રેમન સંબંધને વિવાહમાં બદલતા વધારે સમય લાગતો નથી. અને તેને થનારો પતિ ઝડપથી ધનવાન થઈ જાય છે.  - કુંવારી કન્યા જો સપનામાં મૂર્તિ બનાવનારાને જોઈ તો તેને મનગમતો વર મળે છે.  - જો કોઈ છોકરીને સપનામાં દાડમ દેખાઈ તો સંતાનને ધન લાભ થાય છે. - સપનામાં જો કોઈ યુવતી કોઈ સહેલીએ આપેલા કંગન પહેરે છે તો તેના લગ્ન ઝડપથી થઈ જાય છે.  - જો કોઈ વિવાહિત સ્ત્રીસપનામાં નાના બાળકના સ્વેટર વગેરે બનાવતી હોય તો તેને સંતાન સુખ મળી શકે છે.  - જે વ્યક્તિ સપનામાં કસ્તુરી કે ચંદન પોતાના શરીર પર લગાવે છે તેને માન, પ્રતિષ્ઠામાં વધારો થાય છે તથા મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. - જો કોઈ સપનામાં સફેદ ઘોડા અથવા સફેદ બળદના રથ પર સવારી કરે છે તો તેને ઝડપથી પ્રમોશન મળી શકે છે.

શરીરમાં કઈ જગ્યાએ તલ શુભ ગણાશે? ખબર છે તમને?

જ્યોતિષ શાસ્ત્ર એક એવી વિદ્યા છે જેથી કોઈ પણ વ્યક્તિના ભૂત-ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે. આ શાસ્ત્રમાં એવી અદ્ભૂત વિધિઓ જણાવવામાં આવે છે કે જેથી વ્યક્તિના સ્વભાવ પણ આસાનીથી જાણી શકાય છે. આપણા શરીર પર તલ હોવું પણ ભવિષ્યમાં થનારી ઘટનાઓ અને સફળતા કે અસફળતાને દર્શાવે છે. સાથે જ તલ જોઈને વ્યક્તિનો સ્વભાવ પણ જાણી શકાય છે . - જે લોકોની કમર પર તલ છે તે વધારે સમય પરેશાનીઓની સામે લડતા રહે છે. તેનું જીવન સમસ્યામાં વિતે છે. - જો કોઈ વ્યક્તિના હૃદય પર તલ છે તો તે વ્યક્તિ વધારે બુદ્ધિમાન હોય છે. એવામાં લોકો દરેક સમસ્યાનો યોગ્ય હલ નિકાળવામાં માહિર હોય છે. - વ્યક્તિની પાંસળી પર તલ હોવાથી વ્યક્તિ ડરપોક હોવાની નિશાની માનવામાં આવે છે. - પેટ પર તલ હોય તો વ્યક્તિ ખાવા પીવાની શોખીન હોય છે. - જે લોકોને પેટની એકદમ વચ્ચે તલ છે તો તે વ્યક્તિ ડરપોક હોય છે. - જો કોઈ વ્યક્તિની પીઠ પર તલ છે તો તે લોકો વધારે યાત્રાઓ કરનારા હોય છે.  વિશેષ –  સ્ત્રીના જમણી તરફના તલ શુભ હોય છે. જ્યારે પુરુષ માટે ડાબી તરફના તલ શુભ માનવામાં આવે છે. 

હાથમાં બનનારા આ નિશાન, સંકેત છે જિંદગી બદલવાનો!

જો તમારા હાથમાં કોઈ ફેરફાર થવા લાગે તો તેને અનદેખી ન કરો, હથેળીમાં બનનારા આ નિશાન તમારી બદલાતી કિસ્મત તરફ સંકેત કરે છે. તમે તમારા હાથને ધ્યાનથી જુઓ જો હાથમાં નાની આંગળીની નીચેવાળા ભાગમાં કોઈ ફેરફાર થઈ રહ્યો હોય તો ખુશ થઈ જાઓ કારણ કે એવું બની શકે કે, આ ફેરફારથી તમારી કિસ્મત બદલાઈ જાય. હાથની રેખાઓ અને હથેળીના પર્વતોનો ઊભાર અને તેની ઉપર બનનારા કેટલાક વિશેષ યોગ પણ કોઈ વ્યક્તિના વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. એવો જ એક યોગની અમે વાત કરી રહ્યા છીએ. આ યોગ ભદ્ર યોગ કહેવામાં આવે છે. આ યોગ જેના પણ હાથમાં હોય છે તેની ઓળખ ભીડમાં સૌથી અલગ હોય છે. જો હાથમાં બુધ પર્વત પૂર્ણ વિકસિત હોય તથા બુધ રેખા સીધી, પાતળી અને ઊંડી અને લાલીમા લીધેલ હોય તો હાથમાં ભદ્ર યોગ બને છે. આ યોગ જે પણ વ્યક્તિના હાથમાં હોય તે ખૂબ જ તેજ મસ્તિસ્કવાળો હોય છે. આ લોકો કઠિન કાર્યને પણ સરળતાથી કરી લેતા હોય છે. તેઓ જીવનમાં ધીરેધીરે પ્રગતિ કરે છે પરંતુ અંતે તેઓ સર્વોચ્ચ પદ સુધી પહોંચવામાં સફળ થાય છે. કોઈપણ વ્યક્તિ તેમનાથી વધુ સમય સુધી દુશ્મની નથી રાખી શકતો. તેમનામાં દુશ્મનોના દોસ્ત બનાવવાની કળા હોયછે. એવા વ્યક્તિ પોતાની કોશિશથી વિદેશો ...

ધ્યાનથી જુઓ! તમારા હાથમાં છુપાયેલું છે પ્રેમ મળશે કે દગો

જો તમે પ્રેમમાં દગાથી અને પૈસા લુંટાવાથી બચવા માંગો છો તે એક વાર ધ્યાનથી પોતાની હથેળીને ચોક્કસ જુઓ. તમારી હથેળીમાં જ છુપાયેલું છે બચવાનું રહસ્ય. કહે છે ને કે હાથની રેખામાં ઘણું બધુ છુપાયેલુ છે.હાથથી કોઇપણ વ્યક્તિના વિશે જાણી શકાય છે તે સાથે એ પણ જાણી શકાય છે કે જીવનમાં તેને કેવા લોકો મળશે. આવા જ એક યોગ વિશે બતાવી રહ્યા છે.તે છે શુક્ર વલય યોગ. તો આવો જાણો, શું છે શુક્ર વલય અને તેનો વ્યક્તિના જીવન પર કેવો પ્રભાવ પડે છે. જો કોઇ રેખા અંગુઠાની બાજુવાળી આંગળીથી નીકળીને શનિ અને સૂર્ય પર્વતોને ઘેરતી અનામિકા અને કનિષ્ઠા આંગળીની વચ્ચે જ પુરી થઇ જતી હોય તો શુક્ર વલય બને છે. - જો શુક્ર વલયની રેખા પાતળી હો તો વ્યક્તિ સમજદાર અને વાતચીતમાં કુશળ હોય છે. - શુક્ર વલય રેખા અનેક રેખાથી મળીને અને ઘેરી હોય તો આવા વ્યક્તિના ઘણાં વિવાહત્તેર સંબંધ હોય છે. - શુક્ર વલય વિવાહ રેખાને કાપે તો વૈવાહિક જીવનનું સુખ તો નહીં ના બરાબર હોય છે. - શુક્ર વલય પર દ્રીપ હો તો આવા વ્યક્તિની પ્રેમિકા ષડયંત્રકારી હોય છે. આવા વ્યક્તિ પ્રેમિકાને ષડયંત્રથી મારનારા હોય છે. - જો સૂર્ય રેખા શુક્ર વલયને કાપે છે તો આવા વ્યક્તિ લંપટ હોય છ...

મોતને પણ હાથતાળી આપે છે, હાથમાં બનેલા આવા નિશાન!

તમને સાંભળીને આશ્ચર્ય થશે કે ભલા મૃત્યુને પણ કોઈ હાથતાળી આપી શકે ખરું, પરંતુ એવું બની શકે છે. જો તમારા હાથમાં આ ચમત્કારી નિશાન હોય તો તમે મોતને પણ હાથતાળી આપી શકો છો. હથેળી ઉપર બનેલ રેખાઓ આપણું ભવિષ્ય બતાવે છે, આ વાત બધા લોકો જાણે છે. હાથમાં બનેલ બધા નાની-મોટી રેખાઓનું પોતાનું અલગ મહત્વ છે. રેખાઓની સાથે જ કેટલાક લોકોના હાથમાં વિશેષ ચિન્હો પણ બનેલા હોય છે. હસ્તરેખા જ્યોતિષમાં અનકે પ્રકારના ચિન્હ બતાવવામાં આવ્યા છે. કેટલાક શુભ ચિન્હ હોય છે જે શુભ ફળ પ્રદાન કરે છે તો કેટલાક અશુભ ફળ પણ આપે છે. શુભ ફળ આપનાર ચિન્હોમાં એક છે વર્ગ ચિન્હ. વર્ગ ચિન્હના નિશાનનો અર્થ ચાર ખૂણાવાળા ચિન્હ છે. જો કોઈ વ્યક્તિની હથેળી ઉપર જે જગ્યાએ કે જે રેખા ઉપર આ ચિન્હ હોય છે ત્યાંના અશુભ પ્રભાવોને પણ ઓછા કરી દે છે. તેને સુરક્ષાનું ચિન્હ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં જીવન રેખા તૂટેલી હોય તો આ રેખા મૃત્યુની સંભાવના વ્યક્ત કરે છે. જીવનરેખા જ્યાંથી તૂટેલી હોય ત્યાં કોઈ વર્ગનું ચિન્હ બનેલું હોય તો સમજવું જોઈએ કે તે સમયમાં આવતું મૃત્યુ સામે રક્ષણ કરશે. જો આ ચમત્કારી નિશાન ભાગ્યરેખા ઉપર હોય અર્થાત્ ભાગ્યરેખા વર્...

‘બચકે જરા’ લગ્ન માટે પૈસાદાર પાર્ટનર શોધે છે આ લોકો

કોઈના મનમાં શું ચાલી રહ્યું છે? કોઈની વિચારસરણી કેવી છે તે કેટલો સાફ મનનો છે? એ જે રેખાથી જાણી શકાય છે તે રેખાને હૃદયરેખા કહે છે. ખૂબ જ ઓછા એવા લોકો હોય છે જેના હાથમાં હૃદયરેખા નથી હોતી. કેટલાક હાથમાં અસ્પષ્ટ હોય છે પણ હોય ચોક્કસપણે. હથેળીમાં જો ઊંડી રેખા સૌથી ઉપર હોય તો તે હૃદયરેખા હોય છે. હૃદયરેખામાંથી નિકળી હથેળીમાં અલગ-અલગ સ્થાનો ઉપર જતી રેખાઓનું પરિણામ પણ અલગ હોય છે. જો હૃદયરેખામાં કોઈ નાની રેખા નિકળી બુધ પર્વત સુધી જાય અર્થાત્ લિટલ ફિંગર-ટચલી આંગળી તરફ જાય તો એવો વ્યક્તિ બુધ ગ્રહથી સંબંધિત ગુણ અને દોષથી પ્રભાવિત હોય છે. -જો માનસિક રીતે એવો વ્યક્તિ સુદ્રઢ હોય તો વ્યક્તિમાં વાક્ ચાતુર્યના ગુણ અને બીજાને પોતાની તરફ આકર્ષિત કરવાની શક્તિ ખૂબ જ વધુ હોય છે. -એવો વ્યક્તિ પૂરી રીતે વ્યાપારિક બુદ્ધિવાળો હોય છે. ત્યાં સુધી કે એવો વ્યક્તિ પોતાના જીવનસાથીને પણ તેના જેવો જ બનાવવાનું પસંદ કરશે જે ધન સંગ્રહમાં તેનો સાથ આપે. -જો આ રેખા એ ભાગની મધ્ય સુધી જતી હોય તો એવો વ્યક્તિ માત્ર ધનના લોભમાં કોઈની પણ સાથે લગ્ન કરી શકે છે. આ લોકો હંમેશા રૂપિયાવાળી છોકરી સાથે જ લગ્ન કરવાનું પસંદ કરે છે. 

આ રીતે હાથમાં ખંજવાળ થઈ, તો સમજો રૂપિયા મળ્યા જ

 કઠોર મહેનત પછી જ્યારે તમને આશાથી વધુ ધન પ્રાપ્ત થવાનું હશે તો કેટલાક શુભ શુકન થતા હોય છે  રૂપિયા કે ધનની જરૂરિયાત બધાને હંમેશા રહેતી જ હોય છે. વધુને વધુ રૂપિયા કમાનાર માટે અનેક પ્રકારના જનત કરવામાં આવે છે. કઠોર મહેનત પછી જ્યારે તમને તમારી આશાથી વધુ ધન પ્રાપ્ત થવાનું હશે તો કંઈક આવા સંકેત મળતા હોય છે. શાસ્ત્રો પ્રમાણે અનેક પ્રકારના શુકન અને અપશુકન બતાવવામાં આવ્યા છે. જેનાથી આપણા ભવિષ્ય સાથે ગાઢ સંબંધ હોય છે. કોઈપણ શુભ કે અશુભ કાર્ય કરતા પહેલા કેટલીક ઘટનાઓ બનતી હોય છે. આ નાની-નાની ઘટનાઓને સમજ્યા પછી આપણે સમજી શકીએ છીએ કે નજીકના ભવિષ્યમાં કેવો સમય આવવાનો છે. આ પ્રકારે શુભ શુકનમાં પણ એક છે ડાબા હાથની હથેળીમાં ખંજવાળ આવવી. -જો કોઈ વ્યક્તિના હાથની હથેળીમાં ખંજવાળ ચાલતી હોય તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિ અચાનક જ વધુ રૂપિયા મેળવવાનો છે. આ રીતે ખુજલી અચાનક જ ચાલતી રહે છે. જો કોઈ વ્યક્તિને વગર બીમારીએ કે એલર્જિ વગર આવી ખંજવાળ ચાલતી રહે તો તેને શુભ શુકન માનવામાં આવે છે. -શુકન-અપશુકનને લઈને બધા લોકોના વિચાર અલગ-અલગ હોય છે. કેટલાક લોકો તેને અંધવિશ્વાસ માને છે તો કેટલાક તેને ભવિષ્ય સા...

પૈસા- નસીબને ચમકાવનારી આ લાઇન તમારા પગમાં છે? જાણો

 સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે, તમારા શરીરના દરેક અંગો તમારા આવનાર ભવિષ્ય અને સ્વભાવને સૂચવે છે.  - જે પ્રમાણે પગમાં નસીબ અને પૈસાને ચમકાવનારી લાઇન પણ હોય છે જે તમે ભાગ્યશાળી અને અમીર થશો કે નહીં તે હોવાનું સૂચવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના પગની તર્જની એટલે કે ઇંડેક્સ ફિંગર અમુક સ્થળે સ્થુષ અને પુષ્ટ હો અને કનિષ્કા લાંબી હોય તો આવા વ્યક્તિ સુખી અને પૈસાવાળા હોય છે તે સાથે જો અંગુઠાની નીચેથી એક નાની રેખા નીકળે છે જેને સમૃદ્ધિ રેખા કહે છે. આવા વ્યક્તિ બહુ ધનવાન અને ગુણવાન હોય છે. આ રેખા જેટલી લાંબી હોય છે તેટલી જ વધારે શુભ ફળ દેનારી હોય છે. - જે લોકોની એડી ગોળાકાર,નરમ અને સુંદર હોય છે તેવા વ્યક્તિનું જીવન દરેક પ્રકારના ઐશ્વર્ય અને સુખથી ભરપૂર હોય છે. - જે લોકોના પગમાં આ બન્ને વિશેષતાઓ જોવા મળે તે બીજા લોકોની તુલનામાં બહુ જલ્દી સફળતા મેળવનારા હોય છે. નિરંતર આગળ વધતા રહે છે. સરળ ભાષામાં કહીએ તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા લોકો બહુ નસીબદાર હોય છે.